________________
प्रमेयचन्द्रिका टीका श०२१ व. ३ औषधिवनस्पति अतस्यादिगतजीव नि०
7
'समुत्पन्ना अतसीप्रभृतिवनस्पतिमूले, इत्युत्तरम् । एतत् पर्यन्तं शाल्यादिमूल"प्रकरणवदिद ज्ञावव्यम् । एवमेव-मूलनदेव कन्दस्कन्धत्वक्शा खामवालपत्रेति सप्तोद्देशं केष्वपि सर्वमध्येतव्यम् । एवमेत्र-मूलवदेव पुष्पोदेशकोऽपि वक्तव्यः । नवरमतसीप्रभृतिवनस्पतिपुष्पे देवा अपि उत्पद्यन्ते इति वक्तव्यम् शुभस्थाने देवोत्पत्तेरभ्युपगमात् पुष्पोद्देश के चात्रो लेश्याः वक्तव्या तत्राशीति भङ्गा अपि ज्ञातव्याः | शरीरावगाहना जघन्येना गुलस्यासंख्येयभागम्, उत्कृष्टतो. ऽगुलपृथक्त्वम् द्वयगुलादारभ्प नवाङ्गुलपर्यन्तम् एतद् भिन्नम् सर्वमपि
w
2
जीवरूप से अनेकवार, अथवा अनन्तवार उत्पन्न हो चुके हैं। इस प्रकार के अन्तिम कथन तक शाल्यादि के मूल प्रकरण के जैसा यह सब कथनरूप प्रकरण जानना चाहिये, इसी प्रकार से मूल के जैसा ही . अतसी आदि के कन्द, स्कन्ध, त्वचा, शाखा प्रबाल और पत्र संबंधी सात उद्देशकों में भी कहना चाहिये, मूलोद्देशक के जैसा पुष्पोदेशक भी कहना चाहिये यहां विशेषता केवल इतनी सी ही जानना चाहिये कि अतसी आदि के जो पुष्प होते हैं उनमें देव भी उत्पन्न होते हैं । क्योंकि देवों की उत्पत्ति शुभस्थानों में ही होती है, अशुभस्थानों मैं नहीं । पुष्पोदेशक में चारलेश्याएं होती हैं और इनके ८० भंग होते हैं। शरीर को अवगाहना जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है और उत्कृष्ट अवगाहना दो अंगुल से लगाकर नौ अंगुलतक होती है, सो ऐसा यह सब कथन मूलोद्देशक के जैसा पुष्पोदेशक में અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકેલા હાય છે, આ રીતે - આ છેલ્લા કથન સુધી શાલી વિગેરેના મૂળના પ્રકરણની માફક આ બધુ કથન સમજવું. એજ રીતે મૂળની જેમ અળસી વિગેરેના કન્દ, સ્કંધ, છાલ, ડાળી, ફૂંપળ અને પાન સબધી સાતે ઉદ્દેશાએમાં પણુ સમજવુ. મૂળના ઉદ્દેશા પ્રમાણે પુષ્પ ઉદ્દેશા પશુ સમજવે. તેમાં વિશેષપણુ ફક્ત એટલુ જ છે કે-અળસી વિગેરેના જે પુષ્પા હાય છે, તેમાં દેવા પણ ઉત્પન્ન થાય છે, કેમકે દેવાની ઉત્પત્તિ શુદ્મસ્થાનામાંજ હોય છે, અશુભસ્થાનેામાં થતી નથી. પુષ્પાદેયકમાં ચાર લેફ્યાએ હાય છે, અને તેના ૮૦ એસી ભગો થાય છે. શરીરની અવગાહના જન્યથી આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હાય છે, ઉત્કૃષ્ટથી અવગાડુના એ અંગળથી લઈને નવ આંગળ સુધીની હાય છે. આ પ્રમાણેનું આ તમામ કથન સૂર્યદ્દેશક પ્રમાણે પુષ્પાદ્દેશકમાં