________________
. भगवतीस्त्रे सीति शाल्यादिमत्रोक्तवदत्र वाच्यम् । व्याख्या तत्रैव द्रष्टव्येति । आहारो द्रव्यतो'अनन्तप्रदेशकद्रव्यात्मकः । प्रज्ञापनाया अष्टाविंशतितमे पदे आहारोदेशकोक्तचनरुपतिप्रकरणवद् वाच्यम् । स्थिति जघन्येनान्तर्मुहूर्तमुत्कृष्टतो वर्पपृथक्त्वम्, कषायवेदनामारणान्तिकास्त्रयः समुद्घाता भवन्ति तेषां जीवानाम् । तथा मारणान्तिकसमुद्घातेन समवहता नियन्ते असमवहता वा निमन्ते ।
स्या उद्वृत्तास्ते कळायादिमूलजीवाः तिर्यक्षु मनुष्येषु चोत्पद्यन्ते । • के मूल के जीव रूप होना तथा ऐसा होने पर वहाँ कलायादि के मूल
के जीवरूप में रहना और इस प्रकार से गमनागमन करना इत्यादि प्रश्नरूप में रखकर जैसा इस विषय में उत्तर शाल्यादि सूत्र में कहा जा चुका है-वैसा ही उत्तर यहाँ पर इनके सम्बन्ध में समझना चाहिये, हनका जो आहार होता है, वह द्रव्य की अपेक्षा अनन्तप्रदेशिक द्रव्या. एलक होता है । इस विषयका कथन प्रज्ञापना के अट्ठाईसवें आहार,पद के प्रथम उद्देश में कथित वनस्पति के आहार प्रकरण के जैसा जानना
चाहिये इनकी स्थिति जघन्य से एक अन्तर्मुहर्त की होती है और -- उस्कृष्ट से दो वर्ष से लेकर ९ वर्षतक होती है, कषाय, वेदना और भारणान्तिक ये तीन समुद्घात होते हैं। ये जीव मरणान्तिक समुद्रात ले समवहत होकर भी मरते हैं और असमहत होकर भी मरते हैं। कलायादि के मूल से उवृत्त (निकले) हुए वे जीव तियेचों एवं
ઉત્પન્ન થવું અને ત્યાં ઉત્પન્ન થઈને કલાય વિગેરેના મૂળના જીવરૂપે ન રહેવું. અને એ રીતે ગમનાગમન-અવર જવર કરવી વિગેરે પ્રશ્ન રૂપે કહીને
જે પ્રમાણે શાલી વિગેરે પ્રકરણમાં આ વિષયમાં કહેવામાં આવ્યું છે, તેજ પ્રમાણેનો ઉત્તર અહિયાં આના સંબંધમાં પણું સમજી લે. તેઓને જે
આહાર હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશવાળા દ્રવ્યાત્મક-દ્રવ્ય, રૂપ હોય છે, આ વિષયનું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ અઠય વીસમાં આહાર - પદના પહેલા ઉદ્દેશામાં કહેલ વનસ્પતિના આહાર પ્રકરણની જેમજ સમજી. લેવું. તેમની સ્થિતિ જઘન્યથી એક અન્તમુહૂર્ત સુધીની હોય છે, અને ઉલ્લુઆથી બે વર્ષથી લઈને ૯ નવ વર્ષ સુધીની હોય છે, કષાય વેદના અને મારથાનિક આ ત્રણ સમુદ્દઘાત હોય છે. આ છ મરણતિક સમુદ્દઘાતથી સમવહત-સમુદુઘાતવાળા થઈને પણ મરે છે, અને અસમવહત-સમુદુઘાત - કર્યા વિના પણ મરે છે, કલાય વિગેરેના મૂળથી નીકળેલા તે છ તિયા