________________
प्रमेयचन्द्रिका टीका श०२१ २.१ उ.२ सू०१ शालादि कन्दजीवगतनिरूपणम् २२९ न तु अवेदकाः, अनुदयिना, अनुदीरका इति, एवम् अन्तरायकर्मपर्यन्तं वाच्यम् , हे भदन्त ! कन्दजीवाः किं कृष्णलेश्यावन्तो भवन्ति नीललेश्यावन्तो भवन्ति, कापोतिकलेश्यावन्तो वा भवन्तीति प्रश्नः कृष्णादिलेश्याविषये षड्: विंशति बङ्गा वक्तव्या भवन्ति इत्युचरम् । असं प्रोगे षडूमगाः, द्विकसंयोगे द्वादशः भङ्गाः त्रिकसं गोगेऽष्टौ भङ्गाः मिलित्वा षडूविंशति मङ्गा ज्ञातव्याः। प्रकारस्तु मुलोद्देशके अस्माभिः प्रदर्शित इति तत एवावगन्तव्यः । योगे केवल काययोगिनः । उपयोगे साकारानाकारद्विविधोपयोगिनः । अन्यानि वर्णाधारभ्येन्द्रियपर्यन्तानि
और उदीरक होते हैं। अवेदक, अनुदद्यवाले और अनुदीरक नहीं होते हैं। इसी प्रकार का कथन अन्तराध कर्म तक जानना चाहिये, अब गौतम ने प्रभु से जो ऐसा पूछा है कि कन्द जीव क्या कृष्णलेश्यावाले होते हैं या नीललेश्यावाले होते हैं ? या कापोतलेश्यावाले होते हैं ? सो इस प्रश्न के उत्तर में प्रभु ने गौतम ले ऐसा . कहा है कि कृष्णादिलेश्या के विषय में हे गौतम ! २६ भंग होते हैंजो इस प्रकार से हैं असंयोग में ६ अंग, द्विकसंयोग में १२ भंग और त्रिकसंयोग में ८ भंग होते हैं इन भंगों के विषय में खुलासा मूलोदेशक में किया जा चुका है अतः ये २६ अंग लेइपासम्बन्धी वहीं से जानना चाहिये । योग में ये केवल काययोगी ही होते हैं। उपयोग में ये साकार और अनाकार दोनों प्रकार के उपयोगवाले होते हैं। वर्ण से लेकर इन्द्रिय तक के अन्य द्वारों को उत्पलोदेशक में जैसे कहे गये હોય છે, અને ઉદીરણ કરનારા હોય છે, અવેદક વાળા, અને અનુદીરક હતા નથી. આજ પ્રમાણેનું કથન અંતરાય કર્મ સુધી સમજવું.
હવે ગૌતમ સ્વામીએ પ્રભુને જે એવું પૂછયું છે કે-કન્દજી શું કૃષ્ણ લેશ્યાવાળા હોય છે ? અથવા નીલલેશ્યાવાળા હોય છે ? અથવા કાપતિક લેશ્યાવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમ સ્વામીને એવું કહ્યું છે કે કૃષ્ણ વિગેરે લેશ્યાના સંબંધમાં હે ગૌતમ! ૨૬ છવ્વીસ ભો થાય છે. જે આ પ્રમાણે છે–અસંગી ૬ છ સંગ દ્વિકસાગી ૧૨ બાર ભંગ તથા ત્રિકસંગી ૮ આઠ ભંગ થાય છે. આ ભંગ સંબંધી કથન મલ૯. શામાં કહ્યું છે. જેથી આ લેણ્યાસંબંધી ૨૬ છવીસ ભંગ ત્યાંથી જ સમજી લેવા રોગમાં તેઓ ફક્ત કાયગી જ હેય છે. ઉપગમાં તેઓ સાકાર અને નિરાકાર એમ બન્ને પ્રકારના ઉપગવાળા હોય છે. વર્ણથી લઈને ઇન્દ્રિય સુધીના બીજા દ્વારે સંબધી કથન ઉત્પલઉદેશમાં જે પ્રમાણે કહ્યું છે, તેજ પ્રમાણેનું સમજવું.