________________
१५
સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર ખાદ ભદ્રા શેઠાણીએ પેાતાના કુમારને ગુરુને સોંપી દીધા તેજ રાત્રે તેણે ખારમી ભિખ્ખુની પઢિમા ગીકાર કરી અને શિયાળણીના પરીષહુથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનેદકુમાર સ્વય દીક્ષિત થયા
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આવે ભચકર પરીષહ કેમ આવે ?
ઉત્તર:-કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસગ આવેલ છે. જીએ ગજસુકુમાર મુનિ, મૈતાય મુનિ, કૈાશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારા ભવનાં કમ હેાવા જોઈએ ત્યારે તેમને એકદમ માક્ષ જવું હતું, તે મારણુ તિક ઉપસગ આવ્યા વગર એટલાં બધાં કમ કેવી રીતે ખપે ? ખા. બ્ર. શ્રી વિાદમુનિને આવે! પરીષહ આગ્યે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હાય.
શ્રી વિનાન્દમુનિનુ* વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા નથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી સાર રૂપે અહી સક્ષેપ કરેલ છે.
卐