________________
भगवतीस्त्रे ॥अथैकोनविंशतितमं शतकं मारभ्यते ॥ अष्टादशशतकं निरूप्य अवसरसंगत्या एकोनविंशतितम शतकमारभमाणः तदुक्तोद्देशार्थ संग्राहिको गाथामादौ उदाहरतिमूलम्-लेस्ला य१ भब्स२पुढवी महासवा४ चरम५ दीव६ भव
णाय७।निवत्तिट करण९वणचरसुराय१० एगूणवीसइमे॥१॥ छाया-छेश्याश्च गर्भः पृथिवी महास्रवाश्चरम द्वीप भवनानि च ।
नित्तिकरणवनचरमुराश्च एकोनविंशतितमे ।।
टीका-लेश्यानामका प्रथमोदेशको-यत्र लेश्याविचारः करिष्यते १। गर्भनामको द्वितीयोद्देशको-यत्र गर्भमाश्रित्य विचारः करिष्यते २ । पृथिवीनामक
__उनीसवें शतक के पहले उद्देशे का प्रारंभ१८ वे शतक की मरूपणा हो चुकी अब १९३ शतक की प्ररूपणा की जाती है इस शतक में जो उद्देशालार्थ की प्ररूपणा की जाती है उसको संग्रह करके बतानेवाली गाथा इस प्रकार से है-'लेस्लाय गम्भ' इत्यादि।
लेश्या नाम का प्रथम उद्देशा हैं गर्भ नामका द्वितीय उद्देशा है पृथिवी नामका तीसरा उद्देशा है महालक नाल का चौथा उद्देशा है चरम नामका पाचा उद्देशा है द्वीप नामका छहा उद्देशा है भवन नामका सातवां उद्देशा है निवृत्ति नाम का आठवां उद्देशा है करण नामका नववा उद्देशा है और वनचरस्तुर नामका दशवां उद्देशा है।
ઓગણીસમા શતકના પહેલા ઉદેશાને પ્રારંભઅઢારમા શતકની પ્રરૂપણ કરવામાં આવી ગઈ છે. હવે આ ઓગણીસ માં શતકની પ્રરૂપણું કરવામાં આવે છે. આ શતકના ઉદ્દેશાઓના અર્થની પ્રરૂપણ કરવામાં આવે છે, તેને સંગ્રહ કરીને બતાવનારી ગાથા આ પ્રમાણે छ-'लेस्साय गम्भ' ऽत्यादि.
લેશ્યા નામને પહેલે ઉદ્દેશ છે. ગર્ભ નામને બીજો ઉદ્દેશ છે. પૃથિવી નામને ત્રીજે ઉદ્દેશ છે. મહાસવ નામને ચૂંથો ઉદેશે છે. ચરમ નામને પાંચમે ઉદ્દેશ છે. દ્વીપ નામને ઉદ્દો ઉદ્દેશ છે ભવન નામનો સાતમે ઉદેશે છે. નિવૃત્તિ નામને આઠમે ઉદ્દેશ છે. કરણ નામને નવમો ઉદ્દેશ છે અને વનચર સુર નેમને દશમો ઉદ્દેશ છે.