________________
प्रमैयचन्द्रिका टीका श०१८ उ० १० सू०५ वस्तुतत्वनिरूपणम् २७५ सेवं भंते ! त्ति जाव विहरइ' हे अदन्त ! सोमिल के विषय में आप देवानुप्रियने जो कहा है वह ऐसा ही है सर्वथा सत्य ही है ऐसा कहकर गौतमने भगवान् को वन्दना की नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥ सू० ५॥
जैनाचार्य जैनधर्मदिखाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीलूत्र" की प्रमेयचन्द्रिका व्याख्या अठारहवें शतकका
दसवां उद्देशक समास ॥१८-१०॥ 'सेव भंते ! सेवं भैते ति जाव विहरई' सन् सोभिताना विषयमा આપ દેવાનુપ્રિયે જે કહ્યું છે. તે સર્વથા સત્ય છે. એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરીને પિતાના સ્થાન પર બિરાજમાન થયા. એ સૂપ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને દસમે ઉદ્દેશક સમાપ્તા૧૮-૧