SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીને લે છે અને ઝબ્બે વાપરતાકે વખતે કબજો પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કોટ પહેરી લેતા અને સુહપતિ, પાથરણું રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની-ળી સાથે રાખતા સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની ‘બરાબર જતના કરતા. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કોઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં, ' ' દીક્ષાર્થીઓને ઢીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીદગીને કોઈ ભરોસે નથી “શંહ જીવિયં મા ઉમા ” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સધાતું નથી માટે ધર્મકરણમાં સમયમાત્રને પ્રમાદ ન કરવો જોઈએ ગેંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવરે અને પૂ. મહાસતીજીઓને તથા બોટાદ સંપ્રદાયના પૂ. આચાર્ય શ્રી માણેકચંદજીમહારાજ અને દરિયા પુરી સંપ્રદાયના શાંત–શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણસંઘના મુખ્ય આચાર્યશ્રી આત્મારામજી મહારાજ તમયે જ્ઞાનનિધિ શાસ્ત્રોદ્ધારક બા. પ્ર. પુ. આચાર્ય મહારાજ શ્રી વઘાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુ સાવીના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સં. ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયના પડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પિત, સંસારપક્ષના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ કુલ ૬, બલકે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ. તે જાણી તેમને અદૂભત ત્યાગભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં, S * આ સ્પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બાટાં ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે સુખ્ય અસર પહેલી હતી અને બીજી: અસર તે પૂજ્ય, લાલચંદજી - મહારાજના સહકુટુંબુની દિક્ષાએ હતીઆ બેઉ પ્રસંગે પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હાઈને વખતોવખત તેઓ માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતે. “જે હજીવાર છે સમય પાકવા દીઓ « જ્ઞાનાયાસ વધારા,
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy