SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ખા, શ્ર. શ્રી વિનાદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષના જન્મ વિક્રમ સવંત ૧૯૯૨ પાટ સુદાન (આફ્રિકા)માં કે જયાં વીરાણી કુટુંબના વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા. શ્રી વિનેદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહાભાગ્યવ'તા તેમના માતુશ્રીનુ' નામ એન મણિબેન વીરાણી બન્નેનુ અસલ વતન રાજકેાટ (સૌરાષ્ટ્ર) છે. એન મણિમેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પર`તુ શ્રી વિનાકુમાર ગર્ભ માં આવ્યા પછી વધારે દ્વેધમી અને પ્રિયધમી બન્યા હતા. પૂર્વ ભવના સ`સ્કારથી શ્રી વિનાદ્યકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફે વધારે હાવા છતાં તેએશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી. તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, એલ્બુપમ, હાલેન્ડ, જર્મની સ્વીઝલેન્ડ, તેમ જ ઇટાલી, ઈજીસ વગેરે દેશમાં પ્રવાસ કરેલ સાં. ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લ’ડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારેહણુ પ્રસંગે તેઓશ્રી લડન ગયા હતા. કાશ્મીરને પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કઈ વખતે પણ કદમૂળના આહાર વાપરેલ નહી’. ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળા જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હાવા છતાંએ તેઓને તે રમણીય સ્થળેા કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયું નહી. એ એના પૂર્વભવના ધાર્મિ'ક સ`સ્કારના જ રોંગ હતા અને એ રંગે જ તેમને તે મધુ ન ગમ્યું. અને તુરત ત્યાંથી પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દન-કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે અને વૈરાગ્યમાં જ મન લગાડ્યું. હુંડાકાલ અષપિષ્ણુિના આ દુષમ નામના પાંચમાં આરાનુ વિચિત્ર વાતાવરણ જોઇ તેમને કંઇક ક્ષેાભ થતા કે તુરત જ તેના ખુલાસે મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા દેશ પરદેશમા પણ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્ખાણ વિ. ધમ કાય' તેએ ચૂકયા નહી. ઊંચી કાટિની હૈયાનેા ત્યાગ કરી તે સૂવા માટે માત્ર એક શેતર’જી, એક એસીકુ અને ઓઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહી પણ ભૂમિ પર જ
SR No.009322
Book TitleBhagwati Sutra Part 12
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages714
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy