________________
શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીને લે છે અને ઝબ્બે વાપરતા, કેઈ વખતે કબજે પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કોટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝેની સાથે રાખતા સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ ” દુર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધમાં જીવદયાની બરાબર જતના કરતા, , ' ' .
. . .
* દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કોઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં.
દીક્ષાર્થીઓને દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીદગીને કેઈ ભસે નથી “áાં ઊંધિયું મા ઉમા ” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતું નથી માટે ધર્મકરણમાં સમયમાત્રને પ્રમાદ ન કરવો જોઈએ.
ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવરે અને પૂ. મહાસતીજીએને તથા બોટાદ સંપ્રદાયના પૂ. આચાર્યશ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત-શાસ્ત્ર પૂ. મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણસંઘના મુખ્ય આચાર્યશ્રી આત્મારામજી મહારાજ તપમય જ્ઞાનનિધિ શાસ્ત્રોદ્વારક બા, છ પૂ. આચાર્ય મહારાજ શ્રી વાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુસાવીના ઉપદેશને તેમણે લાભ લીધેલા મુંબઈમાં સં. ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયના પંડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પિત, સંસારપક્ષના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ કુલ ૬ બકે, આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ, તે જાણી તેમને અદૂભૂત ત્યાગભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં.
આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બોટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગે પૂર્વભવની બાકી ; રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂ હોઈને વખતોવખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતા. જે હજુ વાર છે સમય પાકવા દીઓ જ્ઞાનાભ્યાસ વધારે,