________________
प्रमैयचन्द्रिका टीका श० १७ उ० ३ सू०१ जीवानामेजनावत्वनिरूपणम् ४२९ स्थितद्रव्येषु पूर्वमासन् इदानों वर्तन्ते वर्तमानाश्च भविष्यन्ति, अथ च तत्र तस्मिन् तस्मिन् समये द्रव्यैजनामनुभूतवन्तोऽनुभनन्ति अनुभविष्यन्ति च तस्मादेव कारणात् 'नारकद्रव्यैजना' एतस्या एजनाया नाम भवतीति भावः । नैरयिकद्रव्यैजनायाः स्वरूपं ज्ञात्वा तिर्यग्योनिकद्रव्यै मनायाः स्वरूपं ज्ञातुं प्रश्नयन्नाह'से केण?णं' इत्यादि । ‘से केणटेणं भंते ! एवं वुचद तिरिक्खजोणियदव्वे यणा २' तत् केनार्थेन केन कारणेन हे भदन्त ! एवमुच्यते तिर्यग्योनिकद्रव्यैजना २, तिर्यग्योनिकद्रव्यजनेति नामकरणे को हेतुरिति प्रश्नाशयः भगवानाह-एवं चेव' एवमेव नारकद्रव्यैजनावदेव यथा नारकद्रव्यैजना कथिता तथैव गया है । तात्पर्य कहने का यह है कि जिस कारण से नारक जीव नरक स्थितद्रव्यों में पहिले थे, वर्तमान में है, और अविष्यत् में रहेंगे और उस उस समय में उन्हों ने उस द्रव्यैजना का अनुभव किया है वर्त. मान में वे उसका अनुभव कर रहे हैं और भविष्यत् में वे उसका अनुभव करेंगे इस कारण इस एजना का नाम नैरपिकद्रव्यैजना ऐसा कहा गया है। इस प्रकार नरयिकद्रव्यैजना के स्वरूप को जान कर अब तिर्यग्योनिकद्रव्यैजना के स्वरूप को जानने के लिये गौतम प्रभु ले ऐसा प्रश्न करते हैं कि-'सेकेणटेणं भंते ! एवं बुच्चा, तिरिक्खजोणियब्वेशणार' हे भदन्त । द्रव्य एजना का जो दूसरा भेद तिर्यग्योनिकद्रव्यैजना है सो उसका ऐसे नाम होने में क्या कारण है ? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं चेव हे गौतम! जैसा कथन नारक द्रव्यैजना के विषय में किया गया है-इल के जला कथन तिर्यग्योनिक
એ પ્રમાણે તેનું નામ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે કારણે નારક જીવ નર્કમાં રહેલા દ્રવ્યોમાં પહેલા હતા, વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં રહેશે. અને તે તે સમયમાં તેઓએ તે દ્રવ્યએજનાને અનુભવ કર્યો છે. અને વર્તમાનમાં તેઓ તેને અનુભવ કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ તેઓ તેને અનુભવ કરશે. તે કારણથી આ એજનાનું નામ નૈઈક દ્રવ્ય એજના એવું કહ્યું છે. આ રીતે નૈરઈક દ્રવ્ય એજનાના સ્વરૂપને જાણીને હવે તિર્યંચ ચેનિક દ્રવ્ય એજનાના સ્વરૂપને જાણવા માટે ગૌતમ સ્વામી પ્રભુને गे पूछे छे , “से केणठेणं भंते ! एवं वुच्चइ तिरिक्खजोणियब्वेयणा २" હે ભગવન ! એજનાનો જે બીજો ભેદ તિય ચ ચેનિક દ્રવ્ય એજના છે. તે તેનું એવું નામ થવામાં શું કારણ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે "एव चेव गौतम! २७.४थन ना२४ द्र०य सनान विषयमां ज्यु છે. એજ રીતે તિય ચ ચનિક દ્રવ્ય એજનાના વિષયમાં પણ સમજવું. પરંતુ