________________
३५२
भगवतीसूत्रे
अधः विस्रसया विरसा स्वभाव तथा च विस्रसया स्वभावत एव प्रत्यवपतत: फलस्य उपग्रहशब्देन अत्र पानने प्रेरणम् उपग्र हे प्रेरणे वर्तन्ते 'ते विणं जीवा काइयाए जाव पंचहि किरियाहिं पुढा' तेऽपि च खलु जीवाः कायिक्यादि यावत् पञ्चभिः क्रियाभिः स्पृष्टाः तथा क्षात्पततः फलस्य पतनमार्गे यदि स्तम्भ स्थाणुपभृति भवेत् तस्याऽऽस्फालनेन तत्फलं रद् दूरं पतेत् तदा तदुपग्राहक जीवा अपि पञ्चभिः क्रियाभिः स्पृष्टा भवन्ति प्राणातिपातं प्रति तेषां साक्षादेव कारणत्वात् ॥६॥ इति तालफलमाश्रित्य पट् स्थानानि ६ । तानि च यथा चालक पुरुषः १; तालफल निवर्तक जीवाः २, स्वगुरुकतया फलपतने पुरुष क्रिया ३, पच्चोश्यमाणस्त उग्गहे बटुंतिते वियणं जीवा काइयाए जाव पंचहि किरयाहिं पुढा' तथा वृक्ष से गिरे हुए उस फल को जो अपने ऊपर से उचटाकर दूर गिरा देता है-ऐसा वह उपग्राहक जीव भी प्राणातिवात किया में साक्षात्कारण होने से प्राणातिपातादि पाँच क्रियाओंधाला होता है-तात्पर्य इस का ऐसा है कि तालफल के पतन मार्ग में यदि स्तम्भ, स्थाणु वगैरह हो तो गिरता हुआ वह ताल फल पहिले उन पर गिरता है और फिर उनसे चोट खाकर आगे दूरी पर जाकर गिर जाता है। ऐसी अवस्था में उस दूर के स्थान पर रहे हुए प्राणादिकों का उसके पतन से नाश होता है। इस नाश में साक्षात्कारण जैसा वह ताल फल है इसी प्रकार से अपने ऊपर से उचटाने वाले वे स्तम्भ स्थाणु आदि भी है-अतः वे भी (उपग्राहक जीव भी) प्राणातिपात आदि पांच क्रियाओंवाले हैं। इस प्रकार से ताल फल को आश्रित अहे वीससाए पच्चोवयमाणस्स उग्गहे वटुंति ते वि य णं जीवा काइयाए जाव पंचहि किरियाहिं पुढा" तथा वृक्ष परथी ५सा त ने કે જે પિતાના પર પછડાવીને દૂર પાડી દે છે તેવા તે ઉપગ્રાહક જી પણ પ્રાણાતિપાત ક્રિયામાં સાક્ષાત્કારણ હોવાથી પ્રાણાતિપાત વિગેરે પાંચ ક્રિયાઓવાળા હોય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે તાડફળના પડવાના માર્ગમાં જે સ્તંભ (થાંભલે) સ્થાણું (૭) વિગેરે આવે તે પડતું એવું તે તાડફળ પહેલા તેના પર પછડાઈ છે, અને તે પછી તેનાથી પછડાઈને દૂર જઈ પડે છે. એ સ્થિતિમાં તે દૂરના સ્થાન પર રહેલા જીના પ્રાણાદિકેને નાશ થાય છે. તે પ્રાણાદિકના નાશમાં પ્રત્યક્ષ કારણ જેમ તે તાડફળ છે. તે જ રીતે પિતાના પરથી ઉછાળવાવાળા તે સ્થંભ, થાણું વિગેરે પણ છે જેથી તે ઉપગ્રાહક જીવ પણ પ્રાણાતિપાત વિગેરે પાંચે ક્રિયાથી પૃષ્ટ હોય છે. આ રીતે તાડફળને ઉદ્દેશીને આ છ સ્થાન કહા