________________
વયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પોતાના કુમારને ગુરુને પી દીધા. તેજ રાત્રે તેણે બારમી ભિખુની ડિમા અંગીકાર કરી અને શિયાળણના પરીષહથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનેદકુમાર સ્વયં દીક્ષિત થયા
પ્ર. ૨. આવા વૈરાગી જીવને આ ભયંકર પરીષહ કેમ આવે?
ઉત્તર કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતાર્ય મુનિ, કેશલ સુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કર્મ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ એક્ષ જવું હતું, તે મારણાંતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? બા. બ્ર. શ્રી વિનોદમુનિને આ પરીષહ આબે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હેય.
શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાથી સાર રૂપે અહીં સંક્ષેપ કરેલ છે.