________________
છે
અર્ધો કલાક માઢા પહોંચે. જો સદેશે। સમયસર પહેાંચ્યા હેત તે માતા-પિતાને શ્રી વિનાદમુનિના શખરૂપે પણ ચહેરા જોવાના અને અતિમ દર્શનના પ્રસ`ગ મળત, પરંતુ અંતરાય કમે તેમ બન્યું નહી.
આથી ટ્વેઇનના પ્રોગ્રામ પડતા મૂકવામાં આવ્યેા અને માતા-પિતા તા. ૧૪-૮-૫૭ના રાજ ટ્રેઇન મારફત લેાદી પહેાંચ્યાં, શ્રી દુર્લભજીભાઇ અને મણિમેને પૂય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેમના દર્શન કર્યાં.
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને ધૈયનું એકાએક અકય કરીને, શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યાં જેને ટૂંકમાં સાર આ પ્રમાણે છે
હવે તે રત્ન ચાલ્યું ગયુ'! સમાજને આશાદીપક ઓલવાઈ ગયા ! ઝટ ઊગીને આથમી ગયા ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી
17
શ્રી વિનાદમુનિના સ`સારપક્ષના માતુશ્રી મણિબેનને સુનિશ્રીએ કહ્યું કેજૈન ! ભાવિ પ્રમળ છે. આ ખાખતમાં મહાપુરૂષાએ પણ હાથ ધેાઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે ? હવે તા શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના આદશ ોઇને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમ મલજી મહારાજ સાહેબને અભિપ્રાયઃ
પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેદમુનિના વિષે અનુભવ થશે, કે તેમની ધર્માંપ્રિયતા અને ધર્માભિલાષા ‘બટ્રિમિંગ પેમાળુરત્તે’ ના પરિચય કરાવતી હતી પ્રાપ્ત સંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ છિંગાચર થતી ન હતી. પરં'તુ તે વીતરાગવાણીના સ`સગ`થી વિષયવિમુખ ધસકા માં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથીતેમની ધર્મોનુરાગિતા તથા જીવનચર્ચાથી કઠિન કા કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી. હવે
શ્રી વિાદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસે કરવામાં આવે છે.
પ્ર. ૧ તેમણે આજ્ઞા વગર સ્વચમેન દીક્ષા કેમ લીધી ?
ઉત્તર:-પોંચમાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવતા ( અતિમુક્ત ) કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્ન ના પાડી એટલે તેણે