________________
भगवती अथ च रत्नरमा पृथिवी सर्वक्षुद्रिका-सर्वया क्षुदा लघी वर्तते सर्वान्तेषु पूर्वपश्चिमदक्षिणोत्तरदिग्यागेपु, रत्नप्रभायाः आयामविष्कम्भाभ्यां रज्जुपमाणत्वात् , शर्करामभायाश्च ततो महत्तरत्वात् , ' एवं जहा जीवाभिगमे वितीये नेरइयउद्देसए' एवं-तथैव वर्तते रत्नप्रभापृथिव्याः बाहल्यस्य अशीतिसहस्राधिकलायोजनप्रमाणस्वाद , शर्करापमा पृथिव्या वाहल्यस्य च द्वात्रिंशत् सहस्राधिकलक्षयोजनप्रमाणत्वात् , या जीवाभिगमे द्वितीये नैरयिकोद्देशके उक्तं तथैवात्रापि वक्तव्यम् , तथा मोटाई में सर्वथा घडी है ? और पूर्व, पश्चिम, दक्षिण एवं उत्तर दिग्भागों में आयामविष्कम को लेकर छोटी है ? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं जहा जीवाभिगमे वितीये नेरच्यउद्देसए' हां गौतम ! ऐसा ही है-रत्नप्रभापृथिवी द्वितीय शर्कराप्रभापृथिवी की अपेक्षा स्थूलता में अधिक है और आयाम एवं विष्कंभ में यह चारों दिशाओं में उसकी अपेक्षा छोटी है। क्योंकि रत्नप्रभा का आयामविष्कंभ एक रज्जुप्रमाण है और शर्कराप्रभा का विस्तार उससे अधिक है । इत्यादि सब कथन जैसा किजीवाभिगम सूत्र के द्वितीय नैरयिक उद्देशक में किया गया है। वैसा ही यहां पर जानना चाहिये, रत्नमभापृथिवी की मोटाई एक लाख ८० हजार योजन की है। इसलिये वह सब से बड़ी है,
और शर्कराप्रमा की मोटाई एक लाख ३२ हजार योजन की है, इसलिये उससे यह छोटी है-रत्नप्रभा लंबाई चौडाई में एक राजूप्रमाण પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિભાગોમાં લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ નાની છે ખરી?
मडावीर प्रभुना उत्तर-" एवं जहा जीवाभिगमे बितीये नेरइय उसए" હા, ગૌતમ! એવું જ છે. રત્નપ્રભા પૃથ્વીની સ્થૂલતા આસપાસ જે પૃથ્વીકાયિક, શકરપ્રભા પૃથ્વી કરતાં અધિક છે અને તે ચારે દિશાઓમાં તેની લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શર્કરામભા પૃથ્વી કરતાં નાની છે, કારણ કે રતનપ્રભાને આયામવિષ્કભ (લંબાઈ પહોળાઈ) એક રજૂ પ્રમાણે છે અને શર્કરા પ્રજાને તેના કરતાં અધિક છે. જીવાભિગમ સૂત્રના બીજા નિરયિક ઉદેશમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે, તે અહીં ગ્રહણ કરવાનું છે રત્નપ્રભાની સ્થૂલતા. એક લાખ એંસી હજાર જનની છે. તેથી તે સ્થૂલતાની અપેક્ષાએ સાતે પૃથ્વીઓમાં મોટી છે શર્કરાબભાની સ્થૂલતા એક લાખ બત્રીસ હજાર એજનની છે. તેથી તે સ્થૂલતામાં રત્નપ્રભા કરતાં નાની છે. પ્રભાની લંબાઈ પહોળાઈ તેના કરતાં અધિક છે આ