________________
બા. બ્ર. શ્રી વિનાદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર
પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષના જન્મ વિક્રમ સવત ૧૯૯૨ પા સુદાન (આફ્રિકા)માં કે જમાં વીરાણી કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા.
શ્રી વિનાદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી 'ભજી શામજી વીરાણી અને મહાભાગ્યવ'તા તેમના માતુશ્રીનુ' નામ 'મેન મણિબેન વીરાણી બન્નેનું અસલ વતન રાજકાટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિમૅન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરં'તુ શ્રી વિનાદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દૃઢધમી અને પ્રિયધમી બન્યા હતા.
પૂર્વૈભવના સસ્કારથી શ્રી વિનેદકુમારનુ લક્ષ ધામિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેઓશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા ખતાવેલી.
તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હાલેન્ડ, જમાઁની સ્વી ઝલેન્ડ, તેમ જ ઇટાલી, ઈજીસ વગેરે દેશામાં પ્રવાસ કરેલ સાં, ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારે હણુ પ્રસગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કોઈ વખતે પણ કદમૂળને આહાર વાપરેલ નહી‘.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળે જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને ચુરાપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હેવા છતાંએ તેઓને તે રમણીય સ્થળે કે મણીય યુવતીઓનું આકષ ણ થયું નહીં. એ એના પૂ`ભવના ધામિક સ`સ્કારના જ ર'ગ હતા અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત ત્યાંથી પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દન-કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશના લાભ લીધેા અને વાગ્યમાં જ મન લગાડયું.. હુંડાકાલ અપસપિણિના આ દુષમ નામનાં પાંચમાં આરાનુ` વિચિત્ર વાતાવરણ જોઇ તેમને કઇંક ક્ષેાલ થતા કે તુરત જ તેના ખુલાસેા મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્ખાણ તેએ ચૂકયા નહી' ઊંચી કેઢિની રીયાના ત્યાગ કરી તે સૂવા માટે માત્ર એક શેતરંજી, એક એસી અને એઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ