________________
....... - - ‘भगवतीस्त्र
तहा सक्करप्पभाएवि' हे गौतम ! यथा रत्नममा पृथिवी उक्ता तथा शर्करामभायाः पृथिव्यां अपि वक्तव्या बोध्या तथा च शराममा पृथिव्यपि स्यादात्मा स्यात् नोआत्मा, स्यात् अबक्तव्या-अस्मा इति च नो आस्मा इति च शब्देन युगपद व्यपदेष्टुमशक्या इति भावः, 'एवं जाब अहे सत्तमा' 'एवं पूर्वोक्तरीत्या, यावत् वालुकामभा, पङ्कप्रभा, धूमप्रभा, तमःममा, अधःसप्तमी पृथिवी चापि स्यात् आत्मा, स्यात् नो आत्मा, स्यात् अबक्तव्या-आत्मा इति च नो आत्मा इति च युगपद् वक्तुम् अशक्या । गौतमः पृच्छति-'आया भंते ! सोहम्मे कप्पे उत्तरमें प्रभु कहते हैं-जहा रयणप्पभापुढवी तहा सकरप्पभाए वि' हे गौतम ! जैसा-कथन रत्नप्रभा पृथिवी के विषय में सद्रूपता और असदुरूपता को लेकर किया गया है वैसा ही कथन शर्कराप्रभापृथिवीके संबंध में भी सदरूपता और असदुरूपता को लेकर करना चाहिये तथा-शर्करा प्रभापृथिवी भी कथंचितू सद्रूप है, कथंचित् आत्मा एवं अनात्मा इन शब्दोदारो वह युगपत् वक्तुं अशक्य होने के कारण वह अवक्तव्य भी है एवं जाव अहे सत्तमा' इसीप्रकार का कथन वालुकाप्रभा, पङ्कममा धूमप्रभा वमाप्रभा और अधः सप्तमी पृथिवी के संबंध में भी जानना चाहिये अ.
त्ये सब पृथिवियां कथंचित् सद्रूप, कथंचित् असदुरूप और कथंचित् आत्मानो आत्मा इन शब्दों द्वारायुगपत् वक्तुं अशक्य होने के कारण अव. क्तव्य भी हैं। अब गौतम स्वामी प्रभु से पूछते हैं-'आया भंते ! सोहम्मे कप्पे
महावीर प्रभुना उत्तर-"जहा रयणप्पभा पुढवी वहा सकरप्पभाए वि" હે ગૌતમ! જેવું કથન રતનપ્રભા પૃથ્વીની સદુરૂપતા અને અસદુરૂપતાના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન શર્કરપ્રભા પૃથ્વીના વિષયમાં પણ સદરૂપતા અને અસદુરૂપતાને અનુલક્ષીને થવું જોઈએ જેમ કે-શર્કરાપ્રભાં પૃથ્વી પણ અમુક અપેક્ષાએ સદુરૂપ છે, અમુક અપેક્ષાએ અસદુરૂપ છે અને અમુક અપેક્ષાએ અવક્તવ્ય પણ છે. અવક્તવ્ય હોવાનું કારણ એ છે કે-આત્મા અને અનાત્મા, આ મને શબ્દો દ્વારા એક સાથે વકતું (०५४त थकान) अशय पान २ ते सातव्य पण छ. "एवं जाव अहे सत्तमाए" मे २j ४थन पाला , 'प्रमा, धूमप्रमा, तभ:પ્રભા, અને અધાસપ્તમી પૃથ્વીના સંબંધમાં પણ જાણવું જોઈએ એટલે કે આ બધી- પૃથવીએ પણ અમુક અપેક્ષાએ સદુરૂપ છે, અમુક અપેક્ષાએ અસદુરૂપ છે અને આત્મા અને અનાત્મા, એ બે શબ્દો દ્વારા એક સાથે વ્યક્ત થઈ શકે તેમ ન હોવાને કારણે અવક્તવ્ય પણ છે.