________________
२५८
भगवतीसूत्रे प्रभायां पृथिव्यां पञ्चविंशती निरयावासशतसहस्रेषु-पञ्चविंशति लक्ष निरयावासेषु एकैकस्मिन् निरयावासे पृथिवीकायिकादितया किम् उत्पन्नपूर्वः ? पूर्वमुत्पन्नो वर्तते किम् ? भगवानाह-एवं-पूर्वोक्तरीत्या, यथा रत्नपभायां पृथिव्यां द्वौ आलापको भणितो, तथैव शर्कराममायामपि पृथिव्यां द्वौ आलापको एकत्वबहुत्वविशिष्टजीवविषयको द्वौ अभिलापको भणितव्यौ, तथा च एको जीव. सर्वजीवाश्च शर्करापभायामपि पञ्चविंशतिलक्षनिरयावासेपृथिवीकायिकादितया असकृत्-अनेकशः, अनन्तकृत्वः-अनन्तवारांश्च उपपन्नपूर्वाः- पूर्वमुत्पन्नाः सन्ति, एवं-रीत्या यावत् वालुकामभायाम्, पङ्कप्रभायाम् धृमप्रभायां च पृथिव्याम्, एको जीवः, सर्वजीवाश्च पञ्चदश दश त्रिलक्षनिरयावासेषु एकैकस्मिन् निरयावासे पृथिवीकायिकादितया असकृत्-अनेकवारम् , अनन्तकृत्वः-अनन्तवारं च उपपन्नपूर्ण:-पूर्वमुत्पन्नाः सन्ति ! गौतमः पृच्छतिउसके २५ लाख नरकावासों में से प्रत्येक नरकावास में पृथिवीकायिकादि रूप से पहिले उत्पन्न हो चुका है ? इसके उत्तर में प्रभु कहते हैंहे गौतम! पूक्ति रीति से जैसे दो आलापक रत्नप्रभा पृथिवी में कहे गये हैं-उसी प्रकार से शर्करा पृथिवी में भी दो आलापक कहना चाहिये तथा एक जीव और सर्वजीव शराप्रभा पृथिवी में भी और उसके २५ लाख नरकावासों में से एक एक नरकावास में भी पृथिवीकायिक आदि रूप से अनेकवार अथवा अनन्तवार पहिले उत्पन्न हो चुके हैं। इसी प्रकार से एक जीव और अनेक जीव भी वालुकाप्रभा में, पङ्कप्रभा में, धूमप्रभा में, और उनके क्रमशः १५ लाख, दश लाख और तीन लाख निरयावासों में से एक एक निरयावास में पृथिवीकायिक आदिरूप से अनेकवार अथवा अनन्तवार उत्पन्न हो चुके हैं। भाए" मगन् ! शुमा ७१, शशमा पृथ्वीमा मतेना २५ मा નરકાવાસમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃવીકાયિક આદિ રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુકયે છે? આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં જેવા બે આલાપકો કહેવામાં આવ્યા છે, એવાં જ બે આલાપકે શર્કરાપભા પૃથ્વીમાં પણ કહેવા જોઈએ જેમ કે–એક જીવ અથવા સમસ્ત છ શર્કરા પ્રભા પૃથ્વીમાં અને તેના પચીશ લાખ નરકાવાએમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનત વાર પૂર્વે ઉત્પન્ન થઈ ચુક્યા છે. એ જ પ્રમાણે એક જીવ અને સમસ્ત છે પણ વાલુકાપ્રભામાં, પંકષ્ટભામાં, ધૂમપ્રમામાં અને તેમના ક્રમશઃ પંદર લાખ, દસ લાખ અને ત્રણ લાખ નરકાવાસોમાંના પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુકયા છે.