________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ० ६ षष्ठोद्देशकस्य विषयविवरणम् २०१
अथ षष्ठोद्देशकः प्रारभ्यते द्वादशशतके षष्ठोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ राहोश्चन्द्रप्रसनविषये अन्यतीथिकवक्तव्यता खण्डनम्, तदनन्तरं राहुदेवस्यवर्णनम्, राहुनामानि, गहुविमानवर्णनम् , राहोर्यातायातसमये चन्द्रप्रकाशाच्छादनवर्णनम् , राहुमकारमरूपणम् च । राहोश्चन्द्रसूर्यावरणकालमरूपणम्, चन्द्रस्य सश्रीकत्वव्यवहारबीजप्ररूपणम् , सूर्यस्य आदित्यव्यवहारहेतुकथनम् , चन्द्रस्य अग्नमहिषीवक्तव्यता प्ररूपणम् , चन्द्रसूर्ययोः विशेषमकारकामभोगवर्णनम् ॥
- राहुवक्तव्यता। मूलम्-"रायगिहे जाव एवं वयासी-बहुजणे णं भंते! अन्नमन्नस्स एवमाइक्खइ, जाव एवं परूवेइ-एवं खल्लु. राह
छट्टे उद्देशेका प्रारंभ धारहवें शकत के इस छठे उद्देशे में जो जो विषय कहा गया हैउसका विवरण संक्षेप से इस प्रकार है-राहु जब चन्द्रमा को प्रसता है-तष चन्द्रग्रहण होता है-इस विषय में अन्यतीर्थिकजनों की जो मान्यता है वह ठीक नहीं है-ऐसा कथन राहुदेव का वर्णन राहु के नाम राहु विमान का वर्णन राष्ट्र के गमनागमन के समय में चन्द्रप्रकाश के आच्छादन का वर्णन राहप्रकारप्ररूपण राहु के चन्द्र और सूर्य को आवरण करने के काल का प्ररूपण चन्द्र को 'सश्री' कहने का कारण सूर्य को आदित्य कहने में हेतु का कथन चन्द्र की अग्रमहिषियों का कथन चन्द्र और सूर्य के विशेषप्रकार के कामभोग का वर्णन.
-
છઠ્ઠા ઉદ્દેશાનો પ્રારંભઆ છઠ્ઠા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે-“રાહ જ્યારે ચન્દ્રમાને ગ્રાસ કરે છે, ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે.” આ પ્રકારની અન્યતીથિની માન્યતા મિથ્યા હોવાનું પ્રતિપાદન રાહદેવનું વર્ણન-રાહના નામનું કથન-રાહુના વિમાનનું વર્ણન શહુની અવરજવર થાય ત્યારે ચન્દ્રપ્રકાશના આચ્છાદનનું કથન રાહુના પ્રકારનું કથન-સૂર્ય ચન્દ્રને શાહ કયારે આચ્છાદિત કરે છે, તેનું કથન ચન્દ્રને “શ્રી” કહેવાના કારણનું નિરૂપણ-સૂર્યને “આદિય” કહેવાના કારણનું નિરૂપણ ચન્દ્રની અઝમહિષીઓનું કથન ચન્દ્ર અને સૂર્યના વિશિષ્ટ કામગેનું વર્ણન,
म० २६