________________
tr
પહૉંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં જઈ ત્યાં બિરાજતા મુનિવરોના દશન કર્યાં. વદણા નમસ્કાર કરી સુખશાતા પૂછી, મહાર નીકળ્યા અને પેાતાના સામાયિકના કપડાં પહેર્યાં' અને પછી પૂજ્ય શ્રી મુનિવરેશની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં जाव नियमं पज्जुवासामि दुविह શિવિષેન” ના બદલે “ જ્ઞાનીને પન્નુવાસાવિત્તિવિદ્ધતિવિષેળ ” માલ્યા તે શ્રી લાલચ'દજી મહારાજે સાંભળ્યુ' અને તેએશ્રીએ પૂછ્યુ કે વિનાઇકુમાર ! તમે આ શુ કરી છે, તેના જવાખ આપવાને બદલે “ અલ્પાને રોસિમિ" ખાલી પાઠ પૂરા કર્યાં અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને ખેલ્યા કે સાહેબ ! એ તા અની ચૂકયુ અને મે વયમેવ દીક્ષા લઈ લીધી, તે માખર છે અને તેમાં કાંઇ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આાપશ્રીની ખીજી કોઇપણ પ્રકારની આજ્ઞા હાય તા ફરમાવે.”
1
તે જ દિવસે અપેારના શાસ્ત્રજ્ઞ પૂ· મુનિશ્રી સમ લાલજી મહારાજ સાહેબે શ્રી વિનાઇકુમાર મુનિને પેાતાની પાસે ખેલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી મા દીક્ષા અંગીકાર કરવાની રીત ખરાખર નથી કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સમતિ છે કે રજૂહરણની ડાંડી ઉપરથી કપડુ કાઢી નાખા જેથી તમા શ્રાવક અણુાવ અને જરૂર પડે તે શ્રાવકાના સાથ લઈ શકેા, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પર`તુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલા કે જે થયું, તે થયુ. હવે મારે આગળ શું કરવુ તે ફરમાવે
શ્રી વિનેાદમુનિના શ્રી સમ મલજી જેવા મહામુનિના પ્રશ્નના જવામ પછી ખીચનના ચતુવિધ સઘ વિચારમાં પડી ગયા અને મુનિશ્રીએ પર સસારીઓને કોઇ પણ પ્રકારના આ નિષ્કારણુ હુમલા ન આવે તે માટે વિનાદસુનિને જણાવવામાં આવ્યુ` કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનાદ મુનિએ પેાતાના હસ્તાક્ષરે નિવેદન શ્રીસંધ સમક્ષ પ્રગટ કર્યું, તેના સાર નીચે મુજબ છેઃ
મારા માતા-પિતા માહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતુ. અને “ અલય લીવિય' મા પમાચવ્’ને આધારે એક ક્ષણ પણ દીક્ષાથી "ચિત રહી શકું તેમ નથી; એમ મને લાગ્યું. શ્રી લાલચંદ્રજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનુ` કહેલ પરંતુ મને