________________
२०६
भगवती वर्ताः, मनापुद्गपरिवर्ताः, वचःपुद्गलपरिवतः, आनप्राणपुद्गन्टपरिवर्ताः अपि एककस्य नरयिकादेवैमानिकपर्यन्तस्य अनन्ताः अतीताः, भाविनस्तु जघन्येन एको वा, ह्रौं वा, त्रयो वा, उत्कृप्टेन संख्येया वा, असंख्येया चा, अनन्ता वा भवन्ति । एवं च एते पूर्वोक्ताः एकत्विबा:-एकैकनैरयिकाद्याश्रयाः सप्तदण्डकाः बौदा. रिकादि सप्तविधपुद्गलविषयत्वाव, एते सप्तदण्डकाश्चतुर्विंशतिदण्डकेषु प्रत्येकं भवन्ति इति भावः । अथ बहुवचनमाश्रित्य गौतमः पृच्छति-' नेरइयाणं भंते ! केवइया ओरालियपोग्गलपरियट्टा अईया?' हे भदन्त ! नैरयिकाणां कियन्तः औदारिकपुद्गलपरिवर्ताः अतीताः? भगनानाह-' गोयमा! अणंता,' हे कार्मणपुगदलपरिवर्त, मनः पुद्गलपरिवर्त, वचः पुद्गलपरिवर्त और आनप्राण पुद्गलपरिवर्त भी एक एक नैरथिकादि से लेकर वैमानिक देवतक अनन्त हो चुके हैं, तथा भावी जो ये परिवत हैं वे जघन्य से एक, अथवा दो, या तीन होंगे और उत्कृष्ट से संख्यात, या असंख्यात या अनन्त होंगे। इसप्रकार ये वोक्त लातदण्डक एक एक नरथिक आदि के आश्रय से हुए हैं तथा औदारिक आदि सातप्रकार के पुद्गलों को विषय करते हैं, और चौबीस दण्डकों में से प्रत्येक नैरथिकादि को होते हैं। ____ अब गौतम स्वामी बहुवचन को आश्रित करके ऐसा पूछते हैं'नेरझ्याण भते । केवइया ओरालियपोग्गलपरिया' हे भदन्त । नैरयिक जीवों को भूत काल में औदारिकपुद्गलपरिवर्त कितने हो चुके हैं ? उत्तर में प्रभु कहते हैं- 'गोयमा' हे गौतम ! 'अणंता' नरयिक जीवों को भूत
લપરિવતની જેમ જ ભૂતકાલીન તૈજસપુતલપરિવર્ત, કામણપુલ પરિવર્ત, મનપુલ પરિવર્ત, વચપુલ પરિવર્ત અને આનપ્રાણપુલ પરિવર્ત પણ એક એક નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવ દ્વારા અનંત થઈ ચુક્યા છે, તથા આનપ્રાણપદ્વવપરિવર્ત પર્યન્તના જે સાતે ભાવી પરિવર્તે છે, તે જઘન્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો એક, બે, અથવા ત્રણ થશે અને ઉલ્ટની અપેક્ષાએ વિચારવામાં આવે તે સંખ્યાત અસંખ્યાત અથવા અનંત થશે આ રીતે પૂર્વેત નારક આદિ વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના
વેને વિષે સાત પ્રકારના પુદ્ગલપરિવર્તને અનુલક્ષીને સાત-સાત પ્રશ્નોત્તરો સમજવા જોઈએ આ પ્રકારે એક એક નારકાદિ વિષે સાત દંડક સમજવાના છે.
હવે ગૌતમ સ્વામી બહુવચનને આધાર લઈને મહાવીર પ્રભુને એ प्रश्न पूछे छे -" नेरइयाण भंते ! केवइया ओरालियपोग्गलपरियट्टा १॥ ३ ભગવન્! નારક જીના ભૂતકાલિક ઔદારિક પુલ પરિવર્ત કેટલા થઈ ચુક્યા