________________
भगवती समाप्ति भवति, सर्वदा क्रियमाणत्वात् आदि समयवत् । अथच यदि क्रियमान कृतं स्यात् तदा क्रियाकल्यं स्यात् अकृतविषये एव क्रियायाः सफलत्वात् एवमेव पूर्वम् असदेव वस्तु भवदरीदृश्यते इति प्रत्यक्ष विरोधश्च । तथा घटादि कार्यनिष्पत्तौ भूयान् क्रियाकालोऽनुभूयते, यतो नारम्भकाले एव घटादिकार्य- दृष्टिगोचरी भवति, नापि स्थासकादि कालेवा दृष्टिगोचरी भवति, अपितु तव क्रियाकृत मानी जावे तो क्रिया करने की विफलताही माननी पडेगी, क्योंकि अकृत विषयमें ही क्रियाकी सफलता होती है, कृत विषयमें नहीं. कारण कि वह तो कियाही जा चुका है, पिष्टपेषण न्यायकी तरह उसमें करनेरूप क्रिया सर्वथा निष्फलही है। तथा-जो वस्तु पूर्वमें नहीं है, घही वस्तु होती हुई देखी जाती है, जैसे-मृत्तिका घट पर्याय वर्तमानमें उपलब्ध नहीं है, तो वह घट पर्यायही कारणान्तरसे उसमें होती हुई देखी जाती है। इसलिये क्रियमाणको कृत कहना यह प्रत्यक्षसे विरोध भरा है। तथा घटादिकी निष्पत्तिमें बहुत वडा अधिक क्रियाकाल अनुभवमें आता है-ऐसा नहीं है, कि प्रारंभ कालमेंही घट वन जाता होया स्थासक आदि समयमें वह निष्पन्न हो जाता हो-किन्तु घट निष्पन्न हुआ जो दृष्टिगोचर होता है, वह अपनी क्रियाके अवसानमें ही होता है, तो जब ऐसी बात है, तत्र क्रियाकाल में कार्य विद्यमान है, ऐसा कहना જેમ સર્વદા ક્રિયમાણ હેવાથી ક્રિયાની સમાપ્તિ થતી નથી, અથવા જે ક્રિયમાણુ વસ્તુને કૃત માની લેવામાં આવે તે કિયાની વિફલતા જ માનવી પડશે, કારણ કે અકૃત વિષયમાં જ કિયાની સફળતા હોય છે. કૃત વિષયમાં હોતી નથી, કારણ કે એ તે કરાઈ ચુકેલ જ છે. જે વસ્તુ કરી લીધી હોય તેમાં કરવા પણું જ શું રહે છે? - તથા જે વસ્તુ પહેલાં વિદ્યમાન ન હોય તે અમુક ક્રિયા દ્વારા વિદ્યમાન થાય છે. જેમકે માટીમાં ઘટ પર્યાય (ઘડાનું સ્વરૂપ) વમન કાળે વિદ્યમાન નથી, પરંતુ અમુક ક્રિયા દ્વારા તેમાં તે પર્યાય ઉત્પન્ન થતી દેખાય છે. તેથી યિામણને કૂત કહેવું તે પ્રત્યક્ષ વિરોધાભાસ રૂપ લાગે છે. તથા પડા આદિના નિર્માણમાં ઘણું જ અધિક ક્રિયાકાળની જરૂર પડે છે. પ્રારંભ કાળે જ વડે બની જતો નથી, કે સ્થાસક (ચાક પર માટીના પિંડને તાસકને આકાર આપવાના આદિ સમયમાં તેનું નિર્માણ થતું નથી. પરંતુ તેનું નિર્માણ થયેલું ત્યારે જ દેખાય છે કે જ્યારે ક્રિયાનું અવસાન (સમાપ્તિ) થાય છે. આ પ્રમાણે હકીકત હોવાથી ક્રિયાકાળમાં કાર્ય વિદ્યમાન છે એ વાત પર શ્રદ્ધા