________________
भगवतीसूत्रे पल्हविकाभिः, ' ल्हासियाहिं ' ल्हासिकाभिः 'लसियाहि ' लकुशिकाभिः, 'आरबीहिं' भारत्रीभिः-अस्य देशोत्सनाभिः 'दमलीहि' द्राविडीभिः 'सिंहलीहिं। सिंहलीभिः 'पुलिदिहि' पुलिन्दिभिः 'पुक्खलीहिं 'पुष्कलीभिः 'मुरुंडीहिं'मुरुण्डीभिः — सबरीहि ' शबरीभिः 'पारसीहिं' पारसीभिः 'नाणादेवीयाहि नानादेशीयाभिः, 'विदेसयेसपरिमंडियाहिं' विदेशवेपपरिमण्डिताभिः, तत्तद्देशीयवेपेण परिमं डितास्ताभिरिति, 'सदेसनेवत्थगहियवेसाहि' स्वदेश नेपथ्यमेव गृहीतो वेपोयाभिस्ताभिः स्वदेशनेपथ्यगृहीतवेपाभिः, ' इंगियचिंतियपन्थियवियाणियार्डि' प्रकट करते हैं-वे कहते हैं कि अन्तःपुर से निकलते समय इसके साथ जो दासियां यों के संख्या में बहुत थों, इनके पृष्ठभाग और जांघे वक्र थीं इनमें कितनील चिलात देशकी थीं, इनका शरीर प्रमाण में छोटा था, कितनीक वर्चर देशकी थी इनका शरीर टेडा-चक्र था। किनलीक ईलन देशकी थीं, कितनीक यौनिक-यूनान की थी, फितनीक चारुण देशकी थी. कितनीक पल्हव देशकी थीं, कितनीक ल्हास देशकी धीं, कितनीक लकुश देशकी थीं, कितनीक अरब देशकी थीं, कितनीक द्राविड देशकी थी, कितनीक सिंहलद्वीपकी थीं, कितनीक पुलिन्द जातिकी थीं, कितनीक पुष्कल जातिकी थी, कितनीक मुरुण्ड जातिकी थीं, कितनीक शबर जातिकी थीं, तथा कितनीक पारस देशकी थीं, इनमें कितनीक नाना देशके वेषभूषासे परिमण्डित थीं, तथा कितनीक अपने२ देशकै नेपथ्यावेष)सेमंडित थीं ये सघ नयनादिकी चेष्टाले दूस
અંતઃપુરમાંથી નીકળતી વખતે તેની સાથે અનેક દાસીઓ હતી, તેમાંથી કેટલીક દાસીઓને પૃષ્ઠ ભાગ અને જાંઘ વક્ર હતા, કેટલીક ચિલાત દેશની હતી અને તેમનાં શરીર કદમાં નાનાં હતાં, કેટલીક દાસીઓ બર્બર દેશની હતી. તેમનાં શરીર વક્ર હતાં, કેટલીક દાસીએ ઇસન દેશની હતી, કેટલીક ચૂનાન (ગ્રીસ) ની હતી, કેટલીક ચારણ દેશની હતી, કેટલીક પલ્લવ દેશની હતી, કેટલીક હાસ દેશની હતી, કેટલીક લકુશ દેશની હતી, કેટલીક અર બરતાનની હતી, કેટલીક દ્રાવિડ દેશની હતી, કેટલીક સિંહલદ્વીપની હતી, કેટલીક પુલિન્દ જાતિની હતી, કેટલીક પુષ્કલ જાતિની હતી, કેટલીક મુરુડ જતિની હતી, કેટલીક શબર જાતિની હતી, તથા કેટલીક પારસ (ઈરાન) દેશની હતી તેમાંથી કેટલીક વિદેશી વેષભૂષાથી આભૂષિત હતી, તે કેટલીક રવદેશી વેષભૂષાથી વિભૂષિત હતી. તેઓ નેત્રાદિની ચેષ્ટાઓથી લોકોના મનના