SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती मपि ज्योतिष्काश्च्यवन्ति, निरन्तरमपि ज्योतिप्का च्यवन्ति, एवं रीत्या यावत्सान्तरं वैमानिका अपिच्यवन्ति निरन्तरमपि वैमानिकाच्यवन्तीति भावः ।। मृ०२॥ निलते हैं। इसी तरह से यावत्-सान्तर और निर तर दोनों रूप में वैमानिक देव निकलते हैं। तात्पर्य इस कथन का ऐसा है कि जो निष्कमण लगातार होता रहता है-जिसमें थोड़ा सा भी अन्तर समय का व्यवधान नहीं पड़ता है-वह निजामण निरन्तर कहलाता है और जिसमें अन्तर आ जावे कुछ समय के लिये बन्द होकर फिर चालू हो जाये-वह निष्क्रमण सान्तर कहलाता है। यहां एकेन्द्रिय जीव का जो निष्क्रमण अपने उत्पत्ति स्थान से-गृहीत पर्याय ले बाहर निकलना होता है-अर्थात् उस पर्याय को छोड़कर दूमरी पर्याय में जाना होता है-वह विना अन्तर के होता है ऐसा कोई सा भी समय खाली नहीं जाता है कि जिसमें वे एकेन्द्रिय जीव लगाताररूप से अपनी पर्याय में ले न निकलते रहते हों । उस निकलने में एक समय की भी रुकावट नहीं होती है। लगातार निकलना जारी ही बना रहता है इनके सिवाय और जितने भी जीव हैं-उनका अपनी २ गृहीतपर्याय से बाहर निकलना व्यवधान सहित भी होता है और बिना व्यवधान के भी होता है। यही बात भिन्न२ जीवों में कही गई है ॥ ०२ ॥ અને નિરંતર પણ નીકળ્યા કરે છે. એ જ પ્રમાણે માનિકે પણ સાન્તર અને નિરંતર નીકળ્યા કરે છે. હવે ટીકાકાર આ કથનને ભાવાર્થ સમજાવતા કહે છે-જે નિષ્ક્રમણ લગાતાર (સતત) થતું જ રહે છે, જેમાં સમયને બિલકુલ આંતરે પડતો નથી, તે નિષ્ક્રમણને નિરંતર નિષ્કમણ કહે છે. પરંતુ જે નિષ્ક્રમણ લગાતાર થયા કરતું નથી–ડા સમય સુધી બંધ થઈને ફરી પાછું ચાલુ થઈ જાય છે, એવા નિષ્કમણને સાન્તર નિષ્ક્રમણ કહે છે. એકેન્દ્રિય જીવનું પિતાના સ્થાનમાંથી નિરંતર નિષ્ક્રમણ થયા કરે છે. એટલે કે તેઓ ગૃહીત પર્યાયમથી બીજી પર્યાયમાં લગાતાર ગયા જ કરે છે. એ કેઈ પણ સમય ખાલી જ નથી કે જ્યારે કઈ પણ એકેન્દ્રિય જીવ પોતાની પર્યાયમાંથી નીકળતો ન હોય. તેમનું નિષ્ક્રમણ સતત ચાલ્યા જ કરે છે. એક પણ સમય તે નિષ્ક્રમણ બંધ રહેતું નથી. બાકીના જીવમાં ગૃહીત પર્યાયમાંથી નીકળવાનું વ્યવધાન સહિત પણ ચાલ્યા કરે છે અને વ્યવધાન રહિત નિરંતર પણ ચાલ્યા કરે છે. છે સૂ૨ છે
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy