________________
३५२
भावतीने अथ त्रयस्त्रिंशत्तमोद्देशकः प्रारभ्यते । नवमशतकस्य त्रयस्त्रिंशतमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्
ब्राह्मणकुण्डग्रामे, नगरे ऋषभदत्तो नाम ब्राह्मण आसीत्, देवानन्दा नाम ब्राह्मगी आसीत् , तस्मिन् काले तस्मिन् समये महावीरस्वामी समवस्तः, बहुशालकं चैत्यमासीत् , देवानन्दायाः स्तनाभ्यां दुग्धधारामस्रवणकारणपृच्छा, पुत्रस्नेह एव दुग्धधाराप्रस्रवणकारणमिति समाधानम् , ऋषभदत्तेन प्रव्रज्यागृहीता, देवानन्दायाश्च ज्या स्वीकरणम् , क्षत्रीयकुण्डग्रामनामनगरवर्णनम् , जमालेः क्षत्रियकुमारस्य वर्णनं च, ब्रह्मणकुण्डग्रामे नगरे, वहुशालके चैत्ये
नववे शतकका तेत्तीसवां उद्देशा प्रारंभनौवें शतकके इस तेत्तीस वें उद्देशकमें कहे हुए विषयका विवरण संक्षेपसे इस प्रकार है
ब्राह्मग कुण्डग्राम नगरमें ऋषभदत्त नामके ब्राह्मणका और देवानन्दा नामकी उसकी ब्राह्मणीका होना, उस काल में और उस समयमें श्रमण भगवान् महावीरका आना. बहुशालक चैत्यमें उद्यान में विराजना देवानन्दाके स्तनोसे दुग्धकी धाराका बहना, बहनेका कारण पूछना पुत्रस्नेहही इस दुग्धधाराके बहनेको कारण है-ऐसा समाधान-ऋषभद त्तका प्रवज्या ग्रहण करना. देवानन्दाका भी दीक्षा लेना, क्षत्रियकुण्ड ग्राम नगरका वर्णन, क्षत्रिय कृमार जमालिका वर्णन, ब्राह्मण कुण्डग्राम
નવમાં શતકના તેત્રીસમાં ઉદ્દેશાને પ્રારંભ નવમાં શતકના તેત્રીસમાં ૩૩ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે–
બ્રહણકુંડગ્રામમાં ઋષભદત્ત નામને બ્રાહ્મણ અને દેવાનન્દા નામની તેમની પત્ની રહેતાં હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરતુ તે નગરના બહુશાલક ચૈિત્યમાં આગમન. તેમના દર્શન કરવા આવેલી દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારાનું વહેવું. તેનું કારણ પૂછતાં “પુત્રને જ તેનું કારણ છે,” એવું સમાધાન ઋષભદત્ત અને દેવાનંદા પ્રવજ્યા ગ્રહણ કરે છે. એવું કથન. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરનું વર્ણન. ક્ષત્રિયકુમાર જમાલિનું