________________
प्रमेय वन्द्रि काटीकाश १ ३ ३२०१:नैरविकायुत्पादादिसान्तरनिरन्तरतानि० ३२३ नैरयिका उपपद्यन्ते, तथा च व-ध्या पुत्रवत् नहि सर्वथैवासत् किश्चिदपि वस्तु उत्पघते, तेषां सत्ता च जीवद्रव्यापेक्षया नारकपर्यायापेक्षया वा बोध्या! तथाहि भाविनारकपर्यायापेक्षया द्रव्यतो नैरयिकाः सन्तो नैरयिका उत्पद्यन्ते, नारकायुष्कोदयावा भावनारका एव नारकत्वेनोत्पद्यन्ते, ' एवं जाव वेमाणिया' एवं पूर्वोक्तरीत्या यावत् अमुरकुमारादि चैमानिकपर्यन्ताः सन्त एवं उपपद्यन्ते नासन्त अपने सूल रूपले अविद्यमान होता है उसका चन्थ्योपुत्रकी तरह उत्पाद नहीं होता है " सत् रूप हुए हो नारक उत्पन्न होते हैं" इसका तात्पर्य ऐसा है कि इनमें सत्ता जीव द्रव्यकी अपेक्षासे और नारक पर्यायकी अपेक्षाले कही गई जाननी चाहिये । नारक पर्यायकी अपेक्षासे इस तरह जीव में नारक पर्यायकी सत्ता कही गई है कि कोई जीव जयसरकर नारक पर्याय से नरकमें उत्पन्न होने वाला होता है-तो ऐसा जीव मावि नारक पर्यायकी अपेक्षा द्रव्य नारक कहा जाता है ऐसा द्रव्य नारक हुआ जीव ही नरकमें नारक पर्यायसे उत्पन्न होता है, अथवा-" गई आणु आउ उदओ' के अनुसार “गति, आनुपूर्वी आयुका उद्घ एक साथ होता है इस अपेक्षा उस समय नारकायु०क के उदय हो जाने से साव नारक बना हुआ जीवही नारक पर्यायले उत्पन होता है। ____ " एवं जाव बेलाणिया । असुरकुमारसे लेकर वैमानिक देवों तक ऐसा ही कथन जानना चाहिये. अर्थात् जो जीव પદાર્થ પિતાના મૂળરૂપે અવિદ્યમાન હોય છે તેને ઉત્પાદ થતું નથી. જેમ વધ્યા સ્ત્રી પુત્રને જન્મ આપતી નથી તેમ અવિદ્યમાન પદાર્થને ઉત્પાદે
નથી “વિદ્યમાન હોય એવાં નારકે જ ઉત્પન્ન થાય છે”, આ કથનનું તાત્પર્ય એવું છે કે તેમાં સત્તા જીવ દ્રવ્યની અપેક્ષાએ અને નારક પર્યાયની અપેક્ષાએ કહેલી સમજવી. નારક પર્યાયની અપેક્ષાએ આ રીતે જીવમાં નારકપર્યાયની સત્તા કહેવા માં આવી છે-કે જીવ મરીને જ્યારે નારકપર્યાયથી નરકમાં ઉત્પન્ન થવાનો હાથ છે, ત્યારે એવા જીવને ભાવિ નારકપર્યાયની અપેક્ષાએ દ્રવ્યનારક કહેવામાં આવે છે, એ દ્રવ્યનારક થયેલો જીવ જ न२४मा ना२४५याय उत्पन्न 25 लय छे. मया " गइआणुआउउदओ" આ કથન અનુસાર ગતિ, આનુપૂવી આયુનો ઉદય એક સાથે જ થાય છે. તે અપેક્ષાએ તે સમયે નારકાયુષ્કને ઉદય થઈ જવાથી ભાવના૨ક બનેલો ७१ न२४मा ना२४५र्याये पन्न 25 तय . “ एवं जाव वेमाणिया " અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવે પર્યન્તના જીવન વિષે એજ પ્રમાણે સમય