________________
भंगवतीय ___ अत्रेदं तत्त्वम्-प्रथमवैकल्पिको ग्रहणासर्प को जीवः उपशान्तमोहादि यंदा ऐर्यापथिकं कर्म बद्ध्वा वध्नाति तदा अतीतकालापेक्षया बद्धवान् , वर्तमानकालापेक्षया च वध्नाति, भविष्यकालापेक्षया तु भन्त्स्यति इति १, द्वितीयस्तु केवली अतीतकाले बद्धवान् , वर्तमानकाले च बध्नाति, शैलेश्यवस्थायान्तु न भन्तस्यतीति २, तृतीयः पुनरुपशान्तमोहत्वे वद्धवान् , उपशान्तमोहत्वात्प्रच्युतस्तु न बध्नाति, पुन. स्तत्रैव भवे उपशमश्रेणी प्रतिपन्नो भन्स्यतीति, एकभवेऽपि उपशमश्रेणी वारद्वयं ___ यहां ऐसा समझना चाहिये-प्रथम विकल्प सबंधी ग्रहणाकर्षकउपशान्तमोहादिवाला जीव ऐपिथिक कर्मको बांधकर उसे बांधता है तब वह अतीतकाल की अपेक्षा से उसका बांधनेवाला बन जाता है
और वर्तमानकाल की अपेक्षा से वह उसे बांध रहा है ऐसा बन जाता है तथा भविष्यकालकी अपेक्षासे वह उसे वांधेगा ऐसा बन जाता है। द्वितीय विकल्प केवलीकी अपेक्षासे है केवलोने ऐयोपथिक कर्म को अतीतकालमें बांधा है-वर्तमानमें वे उसे बांध रहे हैं, पर शैलेशी अवस्था में वे उसे नहीं बांधेगे। तृतीय विकल्पमें उपशान्तमोहकी दशा में जीवने इस ऐपिथिक कर्म का बंध किया है, पर जव वह उससे प्रच्युत हो जाता है। तब इसका बंध उसे नहीं होता है और जब वही जीव पुनः उसी भव में उपशमश्रेणी पर आरूढ हो जावेगा-तब उसका बंध करने लगेगा। उपशम श्रेणी की प्राप्ति जीव को एक भव में दो बार तक हो सकती
પહેલા વિકલ્પનું સ્પષ્ટીકરણ–ગ્રહણાકર્ષ (એક જ ભવમાં ઐર્યાપથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવા રૂપ આકર્ષ) ની અપેક્ષાએ ઉપશાન્ત મહવાળે જીવ જ્યારે ઐયંપથિક કર્મ બાંધીને આ કમને બંધ બાંધે છે, ત્યારે અતીત (ભૂત) કાળની અપેક્ષાએ તે તેને બંધક ગણાય છે, વર્તમાનકાળમાં તે તેને બંધક બની રહે છે અને ભવિષ્યમાં પણ તે તેનો બંધક બનશે. બીજો વિકલ્પ કેવલીની અપેક્ષાએ આપ્યો છે. કેવલીએ પથિક કર્મ તે ભૂતકાળમાં ગાંધ્યું હોય છે, વર્તમાનમાં પણ તેઓ તે કર્મ બાંધે છે, પણ ભવિષ્યમાં શૈલેશ અવસ્થામાં તેઓ તેને બાંધશે નહીં. તૃતીય વિકલ્પ એ બતાવે છે કે પૂર્વ ઉપશાન્ત મહની દશામાં જીવે ઐયપથિક કર્મને બંધ કર્યો હતો, પણ વર્તમાનકાળે તે ઉપશાન્ત મહિવાળો રહ્યો નથી (તેમાંથી પ્રચુત થઈ ગયેલ છે) તેથી વર્તમાનમાં તે જીવ તે બંધ કરતો નથી, પણ એ જીવ ફરીથી એજ ભવમાં જ્યારે ઉપશમ શ્રેણીએ ચડી જશે ત્યારે તેને બંધ કરવા માંડશે. ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ જીવને એક ભવમાં વધારેમાં વધારે બે વાર થાય છે.