________________
प्रमेयचन्द्रिका टी० श० ९ ३० ३१ सू० १ अश्रुत्वाधर्मादिलाभनिरूपणम् ६४५ भवति, यस्य खलु धर्मान्तरायिकाणां कर्मणाम एवं यावत् , यस्य खलु केवल. ज्ञानावरणीयानां कर्मणां क्षयः कृतो भवति, स खलु अश्रुत्वा केवलिनो वा यावत् केवलिपज्ञप्तं धर्म लभेत श्रवणतया, केवलां बोधिं बुध्येत, यावत् केवलज्ञानमुत्पादयेत् ॥ सू० १॥ ___टीका-'रायगिहे जाव एवं बयासी' राजगृहे यावत् नगरे स्वामी समवसृतः, भगवन्तं महावीरं वन्दितुं पर्पत् निर्गच्छति, वन्दित्वा धर्मोपदेशादिकं च जीव के ज्ञानावरणीयकर्मों का क्षयोपशम किया हुआ होता है, जिस जीव के दर्शनावरणीयकों का क्षयोपशम किया हुआ होता है, जिस जीव के धर्मान्तरायिककों का क्षयोपशम किया हुआ होता है-इसी तरह से चरित्रावरणीयकर्मों के क्षयोपशम से लेकर मनः पर्ययज्ञानावरणीयकर्मी का क्षयोपशम किया हुआ होता है केवलज्ञानावरणीयको का क्षय किया हुआ होता है ऐसा जीव केवली से या यावत् उनके पक्ष की उपालिका से केवलिप्रज्ञस धर्म को श्रवण किये विना प्राप्त कर सकता है, शुद्ध सम्यक्त्व का अनुभव कर सकता है, यावत् केवलज्ञान को उत्पन्न कर सकता है। ____टीकार्थ-पूर्वोक्त स्वरूपवाले पदार्थ केवलिप्रज्ञाप्त धर्म से जाने जाते हैं और उस धर्म को कोई जीव विना सुने भी प्राप्त कर लेता है इत्यादि विषय को सूत्रकार ने इस सूत्र द्वारा प्रतिपादित किया है। (रायगिहे जाव एवं वयासी) राजगृह नगर में महावीर स्वामी पधारे, उनको वन्दना के लिये और उन्हें नमस्कार करने के लिये वहां की परिषद् પશમ થયો હોય છે, જે જીવના દર્શનાવરણીય કર્મોને ક્ષયપશમ થયે હોય છે, જે જીવના ધર્માન્તરાયિક કર્મોનો ક્ષયોપશમ થયે હોય છે, એજ પ્રમાણે જે જીવના ચરિત્રાવરણીય કર્મોથી લઈને મન પર્યય જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થયે હેય છે, એ જીવ કેવળજ્ઞાની પાસે અથવા તેમના પક્ષની ઉપસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસે કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ કેવલિપ્રજ્ઞસ ધમને પ્રાપ્ત કરી શકે છે, શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકે છે અને કેવળજ્ઞાન પર્યન્તની ઉપર્યુકત સમસ્ત વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે.
ટીકાર્થ–પૂર્વોક્ત સ્વરૂપવાળા પદાર્થોને કેવલિપ્રજ્ઞત ધર્મથી જાણી શકાય છે અને તે ધર્મને કઈ જીવ કેવલી આદિની દેશના સાંભળ્યા વિના પણ પ્રાપ્ત કરી લે છે, ઈત્યાદિ વિષયનું સૂત્રકારે આ સૂત્રદ્રારા પ્રતિપાદન કર્યું છે.
" रायगिहे जाव एवं वयासी " AAP नरम मडावीर स्वामी પધાર્યા તેમને વંદણા નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી. વણા નમસ્કાર કરીને તથા તેમને ધર્મોપદેશ સાભળીને લેકે પિતપતાને સ્થાને