________________
प्रमेयचन्द्रिका टीका श०९ उ० १ सू० १ जम्बूद्वीपस्वरूपनिरूपणम् ५७५ ___टीका-नवमशतके जम्बुद्धीवक्तव्यताविषयः प्रथमोदेशकः१, ज्योतिपिकविपयो द्वितीयः उद्देशकः २, अन्तरद्वीपविषयाः अष्टाविंशतिरुदेशकाः तृतीयादारभ्य त्रिंशत्पर्यन्ताः३०, 'अश्रुत्वा धर्मलभेत' इत्यादि प्रतिपादनार्थः एकत्रिंशत्तमः ३१, गाङ्गेयाभिधानानगारवक्तव्यताओं द्वात्रिंशनमः ३२, ब्राह्मणकुण्डग्रामवक्तव्यतार्थस्त्रयस्त्रिंशत्तम ३३ उद्देशकः, पुरुषः पुरुपं घ्नन् , इत्यादिवक्तव्यार्थश्चतुस्त्रिंशत्तमः३४॥
जम्बूद्वीपवक्तव्यता । अथ जम्बूद्वीपवक्तव्यतामाह- तेणं कालेणं' इत्यादि। मूलम् तेणं कालेणं, तेणंसमएणं मिहिला नामं नयरी होत्था, वण्णओ, मणिभद्दे चेइए, वण्णओ, समोसढे, सामी परिसा निग्गया, जाव भगवं गोयले पज्जुबासमाणे एवं क्यासी-कहिणं भंते ! जंबुदोके दोवे ? किं संठिए णं भंते ! जंबुद्दीवे दीवे ? एवं जंबुद्दीवपन्नत्ती भाणियच्या जाव एवामेव सपुत्वावरणं जंबुद्दीवे (जवुद्दीचे ) इत्यादि। इसमें जम्बूद्वीप सबंधी वक्तव्यता के विषय में प्रथम उद्देशक है। ज्योतिषिक लबंधी वक्तव्यता के विषय में द्वितीय उद्देशक है । अन्तरद्वीप संबंधी वक्तव्यता के विषय में २८ उद्देशक हैं। ये उद्देशक तीसरे से लेकर तीस उद्देशक पर्यन्त हैं। " नहीं सुनकर धर्म को प्राप्त कर सकता है" इत्यादि बात को प्रतिपादन करने वाला ३१ वां उद्देशक है । तथा गाङ्गेय नामक अनगार के द्वारा कृत प्रश्नों के विषयमें ३२ व उद्देशक है। ब्राह्मणकुण्डग्राम के विषय में ३३ चा उद्देशक है। तथा पुरुष को मारने वाले के विषय में ३४ वां उद्देशक है। " जवुद्दीवे " ५४थी २३ थती या द्वारा ५४८ ४२पामा मावेश छ. 21 શતકના પહેલા ઉદ્દેશકમાં જંબૂઢીપ વિષેની વક્તવ્યતાનું પ્રતિપાદન કરાયું છે. બીજા ઉદ્દેશકમાં જ્યોતિષિકની વક્તવ્યતાનું કથન કર્યું છે. ત્રીજાથી શરૂ કરીને ત્રીસમાં ઉદ્દેશક સુધીને ૨૮ ઉદ્દેશકમાં અન્તરદ્વીપની વક્તવ્યતાનું કથન થયું છે, એકત્રીસમાં “અચા ” નામના ઉદ્દેશકમાં “શ્રવણ કર્યા વિના પણ ધર્મને પ્રાપ્ત કરી શકે છે,” વગેરે વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બત્રીસમાં ઉદ્દેશકમાં ગાંગેય નામના અણગારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા છે. તેત્રીસમાં ઉદ્દેશકમાં બ્રાહ્મણકુંડ ગ્રામની વાત કરી છે તથા ચેત્રીસમાં ઉદ્દેશકમાં મનુષ્યને મારનાર વિષે કહેવામાં આવ્યું છે.