________________
दशमोदेशकः प्रारभ्यते----
अष्टमशतकस्य दशमोद्देशकस्य संक्षिप्तविपयविवरणम् ।
' शीलमेव श्रेयः' इत्यादि - अन्यतीर्थिकानां मतम्, शीलसम्पन्नोऽस्ति न तु श्रुतसम्पन्नः इत्यादि चतुर्भङ्गी, देशाराधकः, देशविराधकः, सर्वाधिकः, सर्वेविरा धकथ, अराधनाना प्रकाराः - ज्ञानाराधना, दर्शनाराधना, चारित्राराधना च, उत्कृष्टज्ञानाराधनाया उत्कृष्टदर्शनाराधनया सह सम्बन्धः, उत्कृष्टदर्शनाराधनाया उत्कृष्टचारित्राराधनया सह सम्बन्धः, उत्कृष्टज्ञानाराधकः कियद्भवानन्तरं मोक्षं प्राप्स्यति ? एवमुत्कृष्टदर्शनाराधकः उत्कृष्टचारित्राराधक कदा मोक्षं प्राप्स्यतः ? मध्यमज्ञानाराधकः कदा मोक्षं प्राप्स्यति १ मध्यमदर्शनाराधको मध्यमचारित्राराधशतक ८ उद्देशक १०
अष्टमशतक के इस दशवें उद्देशक का संक्षिप्त विषय विवरण इस प्रकार है - शील ही कल्याण कारक है इत्यादिरूप से अन्यतीर्थिक जनों का कथन - इस पर चतुभंगी द्वारा सैद्धान्तिक मान्यता का प्रदर्शन - इस में देशrराधक, देशविराधक, सर्वाराधक और सर्वविराधक का कथन अराधना के ज्ञानाराधना, दर्शनाराधना आदि प्रकारों का कथन - उत्कृ टज्ञानाराधना का उत्कृष्ट दर्शनाराधना का उत्कृष्ट चारित्राराधना के साथ, सम्बन्ध कथन - उत्कृष्टज्ञानाराधक जीव कितने भवके बाद मोक्ष प्राप्त करेगा ? इसी तरह से उत्कृष्ट दर्शनाराधक जीव और उत्कृष्ट चारित्राराधक जीव कब मोक्ष प्राप्त करेगा ? मध्यम ज्ञामाराधक जीव, कब मुक्ति प्राप्त करेगा ? मध्यमदर्शनाराधक जीव, और मध्यम चारि- शत ८ उद्देश६ १०
આઠમાં શતકના ૧૦ માં ઉદ્દેશકના વિષયનું સ`ક્ષિપ્ત વિવરણ—
શીલ જ કલ્યાણરૂપ છે, ઇત્યાદિ અન્યતીથિકાની માન્યતા, ચાર વિકા દ્વારા સ્થસિદ્ધાન્તની માન્યતાનું પ્રશ્નન, તથા તે દ્વારા દેશારાધક, દેશશિવરાધક, સર્વારાધક અને સર્વવરાધકનું પ્રતિપાદન. જ્ઞાનારાધના, દર્શનારાધના સ્માદિ આરાધનાના પ્રકારનું કથન. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના ઉત્કૃષ્ટ દેનારાધના સાથેના અને ઉત્કૃષ્ટ દર્શનારાધનાના ઉત્કૃષ્ટ ચારિત્રારાધના સાથેના સંબંધનું કથન ઉત્કૃષ્ટ જ્ઞાનારાધક જીવ કેટલા ભવ કરીને મેાક્ષ કરશે ? એજ પ્રમાણે ઉત્કૃષ્ટ દનારાધક જીત્ર અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધક છત્ર કાંરે મેક્ષ પ્રાપ્ત કરશે ? મધ્યમ જ્ઞાનારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? મધ્યમ દર્શનારાધક જીવ