________________
३१०
भगवती समुत्पन्नः, तत्र च समयद्वयमनाहारकस्तृतीये च समये सर्ववन्धकस्ततोवैक्रिय शरीरस्य देशवन्धकः, तदेवमाघसमयत्रयन्यूनं वर्षसहस्रदशकं जघन्येन देशवन्धः, उत्कृप्टेन तु समयोनं सागरोपमं भवति, तथाहि-अविग्रहेण रत्नप्रभायामुत्कृष्टस्थितिको नारकः समुत्पन्नः, तत्र च प्रथमसमये वैक्रियशरीरस्य सर्ववन्धकः, ततः परं देशबन्धकः, तेन सर्वबन्धसमयोनं सागरोपमम् उत्कर्षेण देशवन्धः, एवमेव सर्वत्र सर्वबन्धः एक समयं, देशबन्धश्च जघन्येन विग्रहसमयत्रयन्यूनः स्वस्त्र जघन्यस्थितिप्रमालेकर रत्नप्रभा पृथिवी में नारक की पर्याय में उत्पन्न हुआ-वहां वह दो समय तक अनाहारक रहा और तृतीय समय में सर्वबंधक हो गयाबाद में वह वैक्रिय शरीरका देशबंधक हुआ इस तरह से आदिके तीन समय कम दस हजार वर्षतक का जघन्य समय देशबंध का होता है। तथा प्रथम नरक में नारक की उत्कृष्ट स्थिति एक सागरोपम की है-एक समय कम एक सागर का उत्कृष्टकाल देशबंध का है-इसका तात्पर्य ऐसा है कि कोई जीव प्रथम नरक में एक समयवाली अविग्रहगति से उत्पन्न हुआ-और उत्पन्न होते ही वह वहां वैक्रियशरीर का सर्वबंधक हो गया-घाद में देशबंधक हुआ-इस तरह वह वहां सर्वबंध के समय से प्रथम नरक संबंधी हीन एक सागरोपमतक रहा-अतः यह एक समय कम एक सागरोपमकाल उत्कृष्ट से वैक्रियशरीर के देशबंध का होता है। जिस तरह से यहां पर देशबंध का काल जघन्य से तीन समय
કઈ જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી જઘન્યસ્થતિ લઈને રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયમાં ઉત્પન્ન થયે. તે ત્યાં બે સમય સુધી અનાહારક રહ્યો અને ત્રીજા સમયમાં સર્વબંધક થઈ ગયે અને ત્યારબાદ તે વિકિયશરીરનો દેશબંધક થયે. આ રીતે શરૂઆતના ત્રણ સમય બાદ કરવાથી દેશબંધન જઘન્યકાળ ૧૦ દસ હજાર વર્ષ કરતાં ત્રણ સમય ન્યૂન આવી જાય છે. એજ નરકમાં નારકના દેશબંધને ઉત્કૃષ્ટકાળ એક સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણે જે કહેવામાં આવ્યો છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કેઈ જીવ પ્રથમ નરકમાં એક સમયવાળી અવિગ્રહગતિથી ઉત્પન્ન થયે. અને ઉત્પન્ન થતાં જ તે વૈકિયશરીરને સર્વ બંધક થઈ ગયો અને ત્યાર બાદ દેશળધક થયે. આ રીતે તે ત્યાં પ્રથમ નરકના એક સાગરોપમના સમય કરતાં એક ન્યૂન સમય પર્યત ત્યાં રહ્યો-(સર્વબંધને એક સમય બાદ કરવાથી આ સમય પ્રાપ્ત થાય છે.) તેથી જ દેશબંધને ઉત્કૃષ્ટકાળ સાગરોપમ કરતાં એક ઓછા સમય પ્રમાણ કહ્યો છે, જે રીતે અહીં દેશબં,