________________
२५८
भगवतीसो क्षुल्लकभवं च स्थित्वा मृतः सन् औदारिकशरीरिष्वेयोत्पन्नः तत्र प्रथमसमये सर्वपन्धको भवति, तथा च सर्वबन्धस्यान्तरं क्षुल्लकमको विग्रहगतसमयत्रयन्यूनो भवति, एवं कथं तावत् पूर्वकोटी सभयाभ्यधिका त्रयस्त्रिंशत् सागरोपमानि उत्कुप्टेन सर्ववन्धान्तरं भवति,? इति चेदबोच्यते-मनुष्यादिपु अविग्रहेण आगतः, तत्र च प्रथमसमये एव सर्ववन्धकोभूत्वा पूर्वकोटि च स्थित्वा त्रयस्त्रिंशत् सागरोपमस्थितिको नैरयिकः सर्वार्थसिद्धको वा भूत्वा त्रिसमयेन विग्रहेण औदारिकशरीरी सम्पन्नः, तत्र विग्रहस्य द्वौ समयौ अनाहारकस्तृतीये च समये सर्ववन्धकः औदारिक
और तृतीय समय में उसने औदारिक शरीर का सर्ववध किया और क्षुल्लकनवतक वह वहां रहा-बाद में वह वहाँ से मरा और मर कर औदारिक शरीर वालों में ही उत्पन्न हुआ वहां वह प्रथम समय में सर्वबंधक हुआ इस तरह सर्ववंध का अन्तररूप क्षुल्लकभव तीन समय से न्यून होता है। यदि पुनः कोई ऐसी आशंका करे कि पूर्वकोटि समयाधिक ३३ सागरोपमप्रमाण सर्वेध का अन्तर कैसे होता है ? तो इसका उत्तर ऐसा है कि कोई एक जीव मनुष्यादि पर्यायों में विना मोड़े के आकर उत्पन्न हो गया-वह वहां प्रथम समय में ही सर्वबंधक पना और सर्वबंधक बनकर वह वहां एक पूर्वकोटितक रहा-बादमें वहां से भरकर तेतीस सागरोपमप्रमाण स्थितिवाला सप्तमनरक का नारक हुआ या सर्वार्थसिद्ध का अहमिन्द्र देव हुआ-फिर वह वहां से च्युत होकर तीन समयवाले विग्रह से पुनः औदारिक शरीर धारी हुआ-यहां અને ત્રીજે સમયે તેણે દારિક શરીરને સર્વબંધ કર્યો અને મુલક ભવ સુધી તે ત્યાં રહ્યો. ત્યારબાદ ત્યાંથી મરીને તે દારિક શરીરવાળાઓમાં ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક થયા. આ રીતે સર્વ બંધના અંતર રૂપ ક્ષુલ્લક ભવ ત્રણ સમય પ્રમાણ ખૂન થાય છે.
' સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર ૩૩ સાગરોપમ કરતાં પૂર્વકેટિ સમયાધિક કેવી રીતે થાય છે તે સૂત્રકારે નીચે બતાવ્યું છે –
કેઈ એક જીવ મનુષ્ય આદિ પર્યાયમાં અવિગ્રહ ગતિથી (મોડા વિના) આવીને ઉત્પન્ન થઈ ગયા છે. તે ત્યાં પ્રથમ સમયમાં જ સર્વબંધક બન્યો અને સર્વબંધક બનીને તે ત્યાં પૂર્વકેટિ કાળ પર્યન્ત રહો. ત્યારબાદ ત્યાંથી મરીને તે તેત્રીસ સાગરેપમ પ્રમાણ સ્થિતિવાળે સાતમી નરકન નારક થયો અથવા તે સર્વાર્થસિદ્ધને અહમિન્દ્ર દેવ થયા. પછી તે ત્યાંથી અવીને ત્રણ સમયવાળા વિગ્રહથી પુનઃ દારિક શરીરધારી થયે–અહીં વિગ્રહના બે સમય