________________
'प्रमेयचन्द्रिका टी० श० ८ उ०९ सू० ४ औदारिकशरीर प्रयोगवन्धवर्णनम् २४९ तस्य देशवन्धस्तु जघन्येन एकं समयं भवति, उत्कृष्टेन तु द्वात्रिंशतिः वर्षसहस्राणि समयन्यूनानि भवति, तत्र औदारिकशरीरीवायुश्च चैक्रियं गतः सन् पुनरौदारिकप्रतिपत्तौ सर्ववन्धको भूत्वा, देशवन्धकथैकं समयं भूत्वा मृतः, इत्येवं जघन्येन एकं समयं देशबन्धः अथ च उत्कर्षेण एकेन्द्रियाणां द्वाविंशतिर्वर्षसहस्राणि स्थितिः तत्रासौ प्रथमसमये सर्वबन्धकः, शेषेषु समयेषु देशवन्धको भवति, इत्येवं समयन्यूनानि द्वाविंशतिर्वर्षसहस्राणि उत्कर्षतः एकेन्द्रियाणां देशवन्धकाल इति भावः, गौतमः पृच्छति - ' पुढविकाइय एर्गिदियपुच्छा ' हे भदन्त ! पृथिवीकायिकायिकै के
उत्कृष्ट से एक समय कम २२ हजार वर्ष तक होता है। इसका तात्पर्य ऐसा है कि कोई औदारिक शरीर वाला जीव या वायुकायिक जीव वैक्रिय करके पुनः औदारिक शरीर की प्रतिपत्ति के समय में एक समय वाले सर्वबंध का कर्त्ता होकर और जघन्य से एक समय वाले देशबंध का कर्त्ता होकर मर जाता है तो ऐसी हालत में वह औदारिक शरीरबंध का जघन्य से एक समय वाले देशबंध को करने वाला है ऐसा माना जाता है - और उत्कृष्ट से जो देशबंध का इसका काल एक समयन्यून २२ हजार वर्ष का कहा गया है वह एकेन्द्रिय जीव की २२ हजार वर्ष की स्थिति को लेकर कहा गया है । क्यों कि एकेन्द्रिय जीव की उत्कृष्ट स्थिति २२ वर्ष की कही गई है। उसमें यह जीव प्रथम समय में सर्वधक होता है-शेष समयों में देशबंधक होता है। इस तरह से एकेन्द्रियों का देशबंध का काल उत्कृष्ट से एक समय कम २२ અને વધારેમાં વધારે ૨૨૦૦૦ વર્ષ કરતાં એક ન્યૂન સમયના હાય છે. આ સ્થનના ભાવા નીચે પ્રમાણે છે-કેાઈ ઔદારિક શરીરવાળા જીવ અથવા વાયુકાયિક જીવ વૈક્રિય કરીને પુનઃ ઔઢારક શરીરની પ્રાપ્તિને સમયે એક સમયવાળા સ`ખધ કરીને અને જઘન્યની અપેક્ષાએ દેશખધ કરીને મરણ પામે તે એવી સ્થિતિમાં તે ઔદ્યારિક શરીખધના જઘન્યની અપેક્ષાએ એક સમયવાળા દેશમધના કર્તા ગણાય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેના દેશબંધ કાળ જે ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે તે એકેન્દ્રિય જીન્નની ૨૨ હજાર વર્ષોંની સ્થિતિની અપેક્ષાએ કહ્યો છે, કારણ કે એકેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ હજાર વર્ષની કહી છે. તે ૨૨૦૦૦ વર્ષોંમાંના પ્રથમ સમયમાં તે જીવ સખધક હાય છે, અને બાકીના સમયેામાં દેશખધક હૈાય છે. આ રીતે એકેન્દ્રિષ જીવેાના દેશખધના કાળ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ( વધારેમાં વધારે) ૨૨૦૦૦ વર્ષોં ફરતાં એક સમય ન્યૂન કહેવામાં આવ્યા છે.
भ ३२