________________
प्रमेयचन्द्रिका टीका श० ८ उ०९ सू०२ विनलायन्धनिरूपणम् १७७
" निद्धस्स निद्रेण दुयाहिएण, लुक्खस्स लुक्खेण दुयाहिएण, निद्धस्स लुक्खेण उनेइ बंधो, जहन्नवज्जो विसमो समो वा ॥१॥ स्निग्धस्य स्निग्धेन द्विकाधिकेन, रूक्षस्य रक्षेण द्विकाधिकेन।
स्निग्धस्य रूक्षेण उपैति वन्धः, जघन्यवों विषमः समो वा । इति । तदुपसंहरति-स एप बन्धनपत्ययिको वन्धः प्ररूपितः । गौतमः पृच्छति'से किं तं भायणपच्चइए ? ' अथ, हे भदन्त ! किं स भाजनमत्ययिको नाम इन गुणों की विषममात्रा सापेक्षित होती है। वह विषममात्रा इस प्रकार से कही गई है। जैसे-"निद्धस्स निदेण" इत्यादि।
इस का तात्पर्य यह हैकि-स्निग्ध का दो गुना अधिक स्निग्ध के साथ बंध होता है। इसी प्रकार रूक्ष के भी दो गुने अधिकरूक्ष के साथ बन्ध होता है, जैसे पहलास्निग्ध एक गुना है तो दूसरा स्निग्ध तीनगुना से लेकर अधिक कितना ही होगा तो बंध होगा। एवं पहला स्निग्ध दो गुना हो तो दस्सरा चार गुना तो कम से कम होना ही, इससे अधिक भले हो बन्ध हो जायगा किन्तु दो गुने से कम होगा तो बन्ध नहीं होगा। इसी प्रकार रुक्ष का रूक्ष के साथ के विषय में भी जान लेना चाहिये। स्निग्ध का रूक्ष के साथ जो वन्ध होता है वह जघन्य वर्ज करके होता है, जघन्य से एक गुणा लेना चाहिये । अर्थात् एक गुणे स्निग्ध का एक गुने रूक्ष के साथ बंध नहीं होगा इससे अधिक स्निग्ध रूक्ष का बध हो जायगा चाहे वह विषम हो चाहे सम हो अर्थात् दोनों ત્યારે જ બંધ થાય છે જે આ બને ગુણસમ માત્રામાં હોય તો બંધ થત નથી. બંધ થવાને માટે એ ગુણની વિષમ માત્રાની આવશ્યકતા રહે છે. તે विषम मात्रा प्रभारी ४२वामा मापी छे, मो-निद्धस्सनिद्धेण' त्यादि - આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-સ્નિગ્ધને બેગણું અધિક નિગ્ધની સાથે બંધ થાય છે. એ જ પ્રમાણે રૂક્ષને પણ તે બે ગણુ અધિક કરવાથી રૂક્ષની સાથે બંધ થાય છે. જેમકે પહેલુ સ્નિગ્ધ એક ગુણ હોય તે બીજુ સ્નિગ્ધ ત્રણ ગણાથી લઈને ગમે તેટલા ગણું હશે તે પણ તેમને બ ધ થશે. અને પહેલુ નિષ્પ બેગણું હોય, તે બીજું ઓછામાં ઓછું ચારગણું તે હવું જ જોઈએ, અને ચારગણાથી અધિક હોય તે પણ બંધ થઈ જશે, પરંતુ બમ ણાથી ઓછું હશે તે બધ થશે નહીં. એજ પ્રમાણે રૂક્ષને રૂક્ષની સાથે બંધ થવા વિષે પણ સમજવું સ્નિગ્ધને રૂક્ષની સાથે જે બંધ થાય છે, તે જઘન્ય વર્જ કરીને થાય છે, જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા) એક ગણું લેવા જોઈએ. એટલે કે એક ગણા સ્નિગ્ધને એક ગણુ રૂક્ષની સાથે બધા થતો નથી, તેથી અધિક સ્નિગ્ય રૂક્ષને બંધ થઈ જશે–પછી ભલે તે વિષમ
भए २३