________________
प्र. च. टी. १.८ उ.६ मृ.३ निग्रंन्धराधकतानिरूपणम्
७०७ अन्यतरत् एकतमम् अकृत्यस्थानम् प्रतिसे वितम्, तम्य निर्गन्यस्य खल एवंरीत्या मनसि भावना भवति-इहैव तावत् अकृत्यस्थाने अहम् एतत्म्यानम् आलोचयामि, प्रतिक्रामामि, निन्दामि, गर्ने, वित्रोटयामि, विगोषयामि, अकरणया अभ्युत्तिष्ठामि यथाहै प्रायश्चित्त तपाकर्म मतिपद्य. ततःपश्चात् स्थविराणामन्तिवम् आलोचयष्यामि, यावत्-तपः कर्म प्रतिपत्स्ये, सच संपस्थितः असं प्राप्तः, स्थविराश्च पूर्वमेव अमुखाः स्युः, म खलु भदन्त ! किम् आराधकः, में विचरण करते हुए निम्रन्थ श्रमण के द्वारा जब कोई अकृत्यस्थान का सेवन कर लिया जाता है तब उसके मन में ऐसा विचार आता है कि में पहिले इसो अकृत्यस्थान पर इस अकृत्यस्थानकी अलोचना करलेताहू, प्रतिक्रमण करलेताहू, निन्दा करलेताहू, गाँ करलेताहू इसके अनुबंधको छेद डालता हूं, प्रायश्चित्त लेकर पापपंककी शुद्धि करलेताहूं-भविष्य में अब ऐसा मुझसे न हो इसके लिये तैयार हुआ यथायोग्य प्रायश्चित्त रूप कर्मको स्वीकार करता हैबाद में स्थविरोंके पास जाकर मैं इसकी आलोचना करलूंगा यावत् तपकर्मको स्वीकार करलगा । इस प्रकारकी भावनासे प्रेरित हुआ वह अकृत्य स्थान सेवी निर्गन्थ श्रमण उम अकृत्य स्थानसे स्थविरोके पास चल देता है। परन्तु जब तक यह निर्गन्ध श्रमण उनले पान नहीं आपाता-तवतक वे स्थविर मृगे बन जाते हैं-उसे प्रायश्चित्त देने में अक्षम हो जाते है-बोल नहीं सकते हैं-ऐसी स्थिति में है भदन्त ! वह निर्गन्थ श्रमण आराधक है या विराधक ? उत्तर में જ્યારે કોઈ અકસ્ય સ્થાનનું સેવન થઈ જાય છે, ત્યારે તેના મનમાં એવી ભાવના થાય છે કે હું અહીં જ આ અકૃત્ય થાનની આલેચના કરી લઉં છું, પ્રતિક્રમણ કરી લઉ છુ, નિન્દા કરી લઉં છું, ગહ કરી લઉં છું, તેના અનુબંધને છેદી નાખું છું, પ્રાયશ્ચિત લઈને પાપપકને ધોઈ નાખું છું, ભવિષ્યમાં એવુ ન કરવાની પ્રતિજ્ઞા લઉ છું અને યથા એગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકર્મને સ્વીકાર કરી લઉં છું. ત્યાર બાદ વીરની પાસે જઈને હું તેની આલોચના આદિ કરી લઈશ અને પ્રાર્યાશ્ચત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરીશ આ પ્રમાણે અકૃત્ય સ્થાનની આલોચના આદિ કરવાની ભાવનાથી પ્રેરિત થયેલ તે નિર્ચ છે તે અકૃત્ય સ્થાનેથી વિરની પાસે જવાને નીકળે છે પણ તે નિર્ચ થ તે સ્થવિરેની પાસે પહોચતા પહેલાં તે સ્થવિર વાર્તાદિ દેષથી મૂંગા થઈ જાય છે તેથી તેઓ તેને પ્રાયશ્ચિત્ત દેવાને અસમર્થ બની જાય છે કે ભલાઆ પરિસ્થિતિમાં આલોચના આદિ ન કરી શકનાર તે પ્રમાણનિર્ચ થને આરાધક કહી શકાય કે વિરાધક કહેવાય ?