________________
६६९
म. टीका श. ८ उ. ६ मू.१ निर्ग्रन्थमतिलाभफलनिरूपणम् अभावश्च प्रतिपादितो भवति, असंयमोपष्टम्भस्य उभयत्रापि तुल्यत्वात्, एतावा नाविशेषः करुणाबुद्धया यत्र कुत्रापि ददतः पापकर्म न भवतीति । न च प्रामुकादौ जीव प्राणातिपाताभावेन अप्रामुकादौ च जीवप्राणातिपातसदभावेन विशेषस्य स्फुटत्वात् कथमुभयोस्तुल्यत्वमत्रोक्तमिति वाच्यम् पापकर्मणः निर्जराया इस तरह प्रामुक अमासुक द्रव्यके' दानका फल पापकर्म है तथा निर्जराका अभाव है। क्योंकि दोनोंसे ही असंयम अवस्थाको पुष्टि मिलती है। इसलिये दोनोंमें समानता है। यहां पर यदि ऐसी आशंका की जाय कि प्रासुक आदि आहारमें जीवके प्राणातिपातका अभाव है और अमासुंक आदि आहारमें जीवके प्राणातिपातका सदलाव है इस अपेक्षा दोनोंमें भेद तो है ही-फिर आप दोनोंमें समानता कैसे कहते हैं-इसका उत्तर ऐसा है कि पापकर्मकी निर्जरा का अभाव अगुणवन्तमें दोनोंसे नहीं होता है - ऐसी ही विवक्षा प्रकृतमें हुई है सो इसी विवक्षाको लेकर दोनोंसें समानता कही गई है। तात्पर्य कहनेका यह है कि जो अगुणवन्त ( असंयत) जाव है उसके लिये चाहे प्रासुक आदि विशेषणवाला आहार दिया जावे चाहे अप्रास्लुक आदि विशेषणवाला आहार दिया जाये उससे उसके असंयमजन्य पापकर्मकी निर्जरामें कोई विशेषता नहीं आती है। असंयमी जीवोंको जो आहार दिया जाता है वह गुरुबुद्धि या धर्मवुद्धि से समझकर नहीं दिया जाता है। किन्तु अनुकंपाले दिया जाता है। રીતે અસ યતને પ્રાસુક, અમાસુક દ્રવ્યોનું દાન કરવાથી પાપકર્મ બાધવા રૂપ ફળ મળે છે તથા પાપકર્મની નિર્જરા તો થતી જ નથી. કારણકે તે બન્ને દ્વારા અસંયમ અવસ્થાને જ પુષ્ટિ મળે છે. તેથી તે બન્નેને સમાન જ ગયા છે અહીં કે એવી શ કા કરે કે પ્રાસુક આદિ આહારમાં જીવના પ્રાણાતિપાતને અભાવ હોય છે, પણ અપ્રાસુક આદિ આહારમાં જીવન પ્રાણાતિપાતને સંભાવ , હેય છે, છતાં એ બન્નેને સમાન કેવી રીતે માની શકાય? તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય- પાપકર્મની નિર્જરાને અભાવ અગુણવતમાં [અસંયતમાં તે બંને વડે થતું નથી એવું જ પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે અને તેને અનુલક્ષીને અહીં બન્નેમાં સમાનતા બતાવી છે. આ કથનને ભાવાર્થ એ છે કે અસંત જીવને પ્રાસુકઆહાર મળે કે અમાસુક અહાર મળે– ભલે ગમે તે પ્રકારના આહારનું દાન કરવામાં આવે પણ તેના દ્વારા તેના અસંયમજન્ય પાપકર્મની નિર્જરા થતી નથી, અસંયમી જીવને જે આહાર દેવામાં આવે છે તે પિતાના ગુરુ માનીને અથવા ધર્મબુદ્ધિથી સમજણપૂર્વક અપ નથી, પણ અનુકંપાને લીધે