________________
६२२ : ... - : :
.. भगवतीमन्त्रे इत्यस्य चिन्तनेन, न कारयति मनसैव 'तमह घातयिष्यामि' 'इत्यस्य चिन्तनेन, नानुजानाति मनसा भाविनं वधमनुश्रुत्य हर्षकरणेन, एवं वचसा कायेन च तयोस्तथाविधयोः करणात्, अथवा एवमेव भविष्यत्काले मनःमभृतिना करिष्यमाणं कारयिष्यमाणम् अनुमंस्यमानं वा प्राणातिपातं क्रमेण न करोति, न मारूँगा । 'न कारयति और न मनसे वह ऐसा विचार करता हैं कि में इसे आगे चलकर किसी और दूसरेसे मरवाऊँगा। 'नानुमोदयति' तथा मारते हुए की अनुमोदना नहीं करता है । इसी तरह वह वचनसे ऐसा उच्चारित नहीं करता है। कि में इसे मारूँगो, और न वह वचनसे दूसरेसे ऐसा कहता है कि तू इसे मारना तथा भावी वधको लेकर वह वचनसे ऐसा प्रयोग नहीं करता है कि यदि वह मर जावेगा तो बहुत ही अच्छा होगा। कायसंबंधी कृत, कारित और अनुमोदनाके विषय में भी भविष्यत्कालकी अपेक्षासे ऐसा ही कथन जानना चाहिये । अर्थात् भविष्यत्काल संबंधी वध-हननका चिन्तवन करते समय वह कायकी ऐसी क्रिया करता है कि में उसे इस प्रकारसे हाथसे मारुंगा, या इस प्रकारके लकडी आदिसे मारुंगा, तथा वह दूसरा कोई व्यक्ति उसे इस प्रकार से हाथसे मारे, ऐसे लकडी आदिसे मारे, ऐसा मैं उसका वध कराऊँगा, तथा भावी वधको लेकर हाथसे ताल आदि बजाकर उस बधकी अनुमोदना करना । अथवा- इसी प्रकारसे भविष्यत्कालमेंमन आदिके द्वारा किये जानेवाले, कराये जानेवाले, एवं अनुमोदनाઅને તે મનમાં એવો વિચાર પણ કરતો નથી કે હું તેને ભવિષ્યમાં કોઈ બીજા પાસે भा२ मरावीश. 'नानमोदयति' तथा भावी वधनो मनमा पिया२ शत ते मनमा ખુશી પણ થતું નથી એ જ પ્રમાણે તે એવા વચન પણ બોલતે નથી કે હું તેને મારીશ તે વચનથી બીજાને એવું કહેતું નથી કે તું આને મારજે તથા ભાવી વધનો વિચાર કરીને તે એવા વચનો પણ બોલતો નથી કે તે મરી જાય તે ઘણું સારૂંથાય. કાય સંબંધી કૃત, કારિત અને અનુમોદનાના વિષયમાં પણ ભવિષ્યકાળની અપેક્ષાએ એવું જ કથન ,સમજવું એટલે કે ભવિષ્યકાળ સંબંધી કેઈના વધને વિચાર કરીને તે કાયાની એવી ક્યિા કરતે નથી કે હું તેને આ રીતે હાથથી મારીશ કે આ રીતે લાકડી આથિી મારીશ, અથવા બીજી વ્યકિત પાસે આ રીતે હાથથી કે લાકડી આદિથી તેને મારે ખવરાવીશ, અથવા ભાવી વધને વિચાર કરીને તાળી આદિ વગાડીને તે કાયાથી તેની અનુમોદના કરતા નથી અથવા આ રીતે ભવિષ્યકાળમાં મન આદિ દ્વારા પિતાની જાતે કરવામાં આવનાર, બીજા દ્વારા કરાવવામાં આવનાર, અનુ અનુમોના દ્વારા કરવા