________________
भगवतीमुत्रे
४७०
किं ज्ञानिनः, अज्ञानिनो वा भवन्ति ? भगवानाह - 'पंच नाणाई, तिनि अम्नाणाई भयणाए' हे गौतम! साकारोपयोगवन्ती जीवाः ज्ञानिनो भवन्ति, अज्ञानिन श्व, तत्र ज्ञानिनां पञ्च ज्ञानानि, भजनया भवन्ति, तथाहि - कदाचित् छे, कदाचित् त्रीणि, कदाचिचत्वारि, कदाचिदेकमेवेत्यर्थः, तत्र यच्च कदाचिदेकम्, यच कदाचिद द्वे इत्याच्यते तद् लब्धिमात्रापेक्षया वोध्यम्, उपयोगापेक्षया तु एकदा एकमेव ज्ञानमज्ञानं वा भवति, इति विज्ञेयम्, अज्ञानिनां तु त्रीणि अज्ञानानि वे क्या ज्ञानी होते हैं या अज्ञानी होते हैं ? ऐसा यहां यह प्रश्न हैइसके उत्तर में प्रभु कहते हैं- 'पंचनाणाई, तिन्नि अन्नाणाई भयणाए' हे गौतम! साकार उपयोगवाले जीव ज्ञानी भी होते हैं और अज्ञानी भी होते हैं । इनमें जो ज्ञानी होते हैं वे भजनासे पांच ज्ञानवाले होते हैं- कितनेक साकारोपयोगवाले जीव कदाचित दो ज्ञानवाले हैं, कितनेक साकार उपयोगवाले जीव कदाचित् तीन ज्ञानवाले होते हैं, कितनेक जीव कदाचित् चार ज्ञानवाले होते हैं और कितनेक जीव कदाचित् एक ही ज्ञानवाले होते हैं । 'कदाचित् एक, कदाचित दो आदि उपयोगवाले जीव होते हैं ऐसा जो कहा गया हैं वह लब्धकी अपेक्षासे कहा गया है ऐसा जानना चाहिये। क्यों कि उपयोग एक समय जीनमें एक ही होता है | चाहे वह ज्ञानरूप हो चाहे अज्ञानरूप | अज्ञानियों में तीन अज्ञान भजना से होते हैं । कदाचित दो और कदाचित तीन । यह पहिले प्रकट किया जा चुका है कि उपयोग साकार और अनाकार के भेदसे दो प्रकारका તે સાકાર ઉપયાગવાળા જીવ કહેવાય છે તેવા જીવા જ્ઞાની હાય છે કે અજ્ઞાની! તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે 'पंच नाणाई तिनि अन्नाणाई भयणाए 'हे गौतम! સાકાર ઉપયાગયાળા જીવે જ્ઞાની અને અજ્ઞાની એ પ્રકારના હોય છે. તેમા જે જ્ઞાની હાય છે, તે ભજનાથી પાચ જ્ઞાનવાળા હોય છે કેટલાક સાકારાપયેગવાળા જીવ કેાઈવાર એ જ્ઞાનવાળા અને કેટલાક છત્ર ત્રણ જ્ઞાનવાળા હાય છે.કેટલાક જીવ કદાચિત ચાર જ્ઞાનવાળા હાય છે અને કેટલાક જીવ કાચિત એકજ જ્ઞાનવાળા હોય છે. કાચિત એક અને કાઇવાર એ આદિ ઉપયેગવાળા જીવ હાય છે, એવું જે કહેવામાં આવ્યું છે તે લબ્ધિની અપેક્ષાથી કહેવામાં આવ્યુ છે તેમ સમજવું કેમકે ઉપયાગ એક સમયમાં જીવને એકજ હોય છે ચાહે તે જ્ઞાનરૂપ હેાય ચાહે અજ્ઞાનરૂપ અજ્ઞાનીએમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે કાઇવાર બે અને કોઈવાર ત્રણુ અજ્ઞાન હોય છે એ પહેલા પ્રગટ કરવામાં આવ્યુ છે કે ઉપયાગ સાકાર અને અનાકારન ભેદથી એ પ્રકારના હૈાય છે.