________________
भगवतीस्त्रे ४४८ नों, नो अज्ञानिनः केवलज्ञानवर्जानि चत्वारि ज्ञानानि सजनया च तेषां परिहारविशुद्धिकान्तचारित्रलब्धिमतां भवन्ति, तदलब्धिकानां तु पञ्च ज्ञानानि, त्रीणि च अज्ञानानि भजनयैव भवन्ति 'नवरं अहक्खायचरित्तलद्धियाणं पंचनाणाई भयणाए'नवरं यथाख्यातचारित्रलब्धिकानां पञ्च ज्ञानानि सजनया बोध्यानि, तथा च छेदोपस्थापनीयादि चारित्रत्रयलब्धिमन्तो ज्ञानिन एव, तेपां चाद्यानि चत्वारि ज्ञानानि सजनया भवन्ति, तदलब्धिमन्तो यथाख्यातचारित्रलब्धिमन्तश्च अलब्धिवाले जीवों के विषयमें भी समझना चाहिये । अर्थात छेदोपस्थापनीयचारित्रकी लब्धिवालोसे लेकर यथाख्यात चारित्रतक की लब्धिवाले जीवोंमें ज्ञानी ही जीव होते हैं अतः वे सब भजनासे केवलज्ञानवर्ज चार ज्ञानवाले होते हैं और जो इनकी अलब्धिवाले होते हैं वे ज्ञानी भी होते हैं और अज्ञानी भी होते हैं- ज्ञानियों में पांच ज्ञान तक हो सकते हैं और अज्ञानियों में तीन अज्ञानतक हो सकते हैं । परन्तु 'नवरं' यथाख्यातचारित्रलब्धिवालों में जो विशेषता है वह 'अहक्खाय चरित्तलद्धिया पंचनाणाई भयणाए' इस प्रकारसे है कि सामायिक, छेदोपस्थापनीय, परिहार विशुद्धिक और सूक्ष्मसांपराय इनकी लब्धिवाले जीव छद्मस्थ होते हैं- अतः छमस्थ होनेके कारण इनमें चार ही ज्ञान भजनामें होते हैं परन्तु जो यथाख्यातचारित्रलन्धिवाले जीव होते हैं वे छद्मस्थ भी होते हैं और केवलीभी होते हैं। अतः इन में तथा सामायिक चारित्र आदि की अलब्धिवाले જીના વિષયમાં પણ સમજવું અર્થાત છેદેપસ્થાપનીય ચારિત્ર્યલબ્ધિવાળાઓથી લઇને યથાખ્યાત ચારિત્ર્ય પર્વતની લબ્ધિવાળા જ જ્ઞાની જ હોય છે. એટલા માટે તેઓને ભજનાથી કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાનવાળા કહ્યા છે અને તેની અલબ્ધિવાળા હોય છે તેઓ જ્ઞાની અને અજ્ઞાની બને હોય છે. જ્ઞાનીઓમાં પાંચ જ્ઞાન સુધીના અને અજ્ઞાનીमामात्र अजान सुधा खाय छे ५२तु 'नवरं यथास्यात यारियायवाणायामा रे विशषता छ त "अहकूखाय चरित्तलद्धिया पंचनाणाई भयणाए' ते मेवी शत । સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિક અને સુક્ષ્મ સાપરાય તેની લબ્ધિવાળા જીવ છવાસ્થ હોય છે એટલે સ્વસ્થ હોવાના કારણે તેમાં ચાર જ જ્ઞાન ભજનાથી હેય છે પરંતુ જે યથાખ્યાત ચારિત્ર્યલબ્ધિવાળા જીવ હોય છે તે છતા પણ હોય છે અને કેવળી પણ હોય છે. એટલા માટે તેમનામાં તથા સામાયિક ચારિત્ર્ય આદિની અલબ્ધિવાળા જ્ઞાનીઓમા ભજનાથી પાંચ જ્ઞાન હોય છે. યથાખ્યાત ચારિત્ર્યને વીતરાગ ચારિત્રય કહેલ છે