________________
चन्द्रिका टीका श. ८ उ. २ सू. ९ लब्धिस्वरूपनिरूपणम्
४४५
अलब्धिकानां मनः पर्यवज्ञानवर्णानि चत्वारि ज्ञानानि, त्रीणि च अज्ञानानि भजनया भवन्ति, तथाहि चारित्रालब्धिमताम् अस यतत्वे आद्यं ज्ञानद्वयं ज्ञानत्रयं वा भवति, सिद्धत्वे च केवलज्ञानं सिद्धानामपि वारित्रलब्धिरहितत्वात ते नो चारित्रिणो नो अचारित्रिणो भवन्ति, ये तु चारित्रालग्धिमन्तोऽज्ञानिनस्ते भजनया द्वज्ञानिनोऽपि । त्र्यज्ञानिनोऽपि भवन्ति गौतमः पृच्छतिणाई भयणाए' हे भदन्त ! जो जीव चारित्रलब्धिसे रहित होते हैं वे क्या ज्ञानी होते हैं या अज्ञानी होते हैं इसके उत्तर में प्रभु कहते है कि ये ज्ञानी भी होते हैं और अज्ञानी भी होते हैं । ज्ञानियोंमें यहां चार ज्ञान तक हो सकते हैं मनःपर्यवज्ञानको छोडकर । तथा अज्ञानियों में तीन अज्ञानतक हो सकते हैं । यही भजना है । जिनके ' चारित्रलब्धि नहीं होती है ऐसे जीव असंयत भी होते हैं, अतः चतुर्थगुणस्थानवर्ती होने के कारण ऐसे जीवोंके आदिके मतिज्ञान और श्रुतज्ञान ये दो ज्ञान भी हो सकते हैं । और मतिज्ञान, श्रुतज्ञान और अवधिज्ञान ये तीन ज्ञान भी हो सकते हैं । तथा चारित्रलब्धिसे रहित ऐसे सिद्धांकी जब विवक्षा, ज्ञानी होनेके विचार में की जाती हैं तब इनके क्षायोपशमिक सत्यादिक ज्ञान न होनेके कारण केवल एक क्षायिक केवलज्ञान ही होता है । सिद्ध न चारित्री होते हैं और न अचारित्री होते हैं। इसी तरहसे जब चारित्रालब्धिवालों में अज्ञानियोंकी गणना होती है- तब अज्ञानी होनेके कारण उनके
C
રહિત હોય છે તે શું નાની હેાય છે કે અજ્ઞાની હોય છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે “ કે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે જ્ઞાનીએ!માં મનઃપવજ્ઞાન છેાડીને તેમનામા ચાર જ્ઞાન હોય છે અને અજ્ઞાનીએમા ત્રણ અજ્ઞાન સુધી હોય છે એજ ભજના છે જેઓમાં ચારિત્ર્યલબ્ધિ હોતી નથી, તેવા જીવા અસયત પણ હોય છે. चतुर्थगुणस्थानवर्ती' होवाना र सेवा लामा भति भने श्रुत ज्ञान मे मे ज्ञान હાઇ શકે છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન પણ હોઇ શકે છે. તથા ચારિત્ર્ય લબ્ધિથી રહિત એવા સિદ્ધોની જ્ઞાની હોવાના સબ ધની વિવક્ષાથી જ્યારે વિચારણા કરવામાં આવે છે ત્યારે તેમાં ક્ષયાપશમિક મત્યાદિક જ્ઞાન ન હેાવાના કારણે દેવળ એક ક્ષાયિક કેવળજ્ઞાન જ હોય છે સિદ્ધો ચારિત્ર્યી કે અચારિત્ર્યી હોતા નથી. એજ રીતે જ્યારે ચારિત્ર્ય લબ્ધિવાળાઓમાં અજ્ઞાનીએની ગણના થાય છે. ત્યારે અજ્ઞાની ડાવાના કારણે તેમનુ જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે. એટલા માટે તેએામાં એછામાં એવુ