________________
भगवती सूत्रे
२२
पंचेन्द्रियाणां विशेषताभिश्चतुर्थ इन्द्रियद्वारदण्डकः ४ । औदारिकादिपञ्चशरीराणां स्पर्शादिपञ्चेन्द्रियाणां च विशेषताभिः पञ्चमः शरीरेन्द्रियदण्डकः ५ । वर्णगन्ध-रस स्पर्शानां, संस्थानार्ना च विशेषताभिः पष्ठोवर्णादि द्वारदण्डकः ६ । औदारिकादिशरीराणां वर्णादीनां च विशेपाभिः सप्तम शरीरवर्णादिद्वारदण्डकः ७ । इन्द्रियाणां वर्णादीनां च विशेषताभिरष्टम इन्द्रियवर्णादिद्वारदण्डकः ८ । शरीराणाम्, इन्द्रियाणां वर्णादीर्ना च विशेषताभिः नवमः शरीरेन्द्रियवर्णादिद्वारदण्डकः ९ इत्येते नत्र दण्डकाः ।
तत्र प्रथमं नामद्वारनामकं दण्डकमाह - ' पओगपरिणयाणं ' इत्यादि । 'पओगपरिणया णं भंते ! पोग्गला कविहा पण्णत्ता ?' गौतमः पृच्छति - हे पंचन्द्रियोंकी विशेषताओं से चौथा इन्द्रिय द्वार दण्डक है । औदारिक आदि पांच शरीरोंकी और स्पर्शादिक पांच इन्द्रियोंकी विशेषताओंसे पाँचमा शरीर इन्द्रियदण्डक है । वर्ण, गंध, रस स्पर्शो की विशेषताओंसे छटा वर्णादि द्वारदण्डक है । औदारिक आदि शरीरों की और वर्णादिकों की विशेषताओं से सातवां शरीरवर्णादि द्वार दण्डक है । इन्द्रियों और वर्णादिकों की विशेषताओं से आठवां इन्द्रिय वर्णादि द्वार दण्डक है, शरीरोंकी, इन्द्रियोंकी और वर्णादकोंकी विशे पताओं से नौवा शरीरइंद्रिय वर्णादि द्वार दण्डक है । इस प्रकार वे नौ दण्डक हैं । इनमें जो पहिला नामद्वारदण्डक है उसे 'पओग परिणयाणं भंते' इत्यादि सूत्रद्वारा सूत्रकारने दिखलाया है-इसमें गौतम स्वामीने प्रभु से ऐसा पूछा है कि 'पओगपरिणयाणं भंते! पोग्गला कइविहा ત્રીજુ શરીરદાર દ ડક છે પચેન્દ્રિયાની વિશેષતાઓને અનુલક્ષીને ચેાથુ ઇન્દ્રિયદ્વાર દંડક છે. ઔદારિક આદિ પાચ શરીરોની અને સ્પર્શી આદિ પાંચ ઇન્દ્રિયાની વિશેષતાઓને અનુલક્ષીને પાચમું શરીરઇન્દ્રિય દંડક છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનાની વિશેષતાઓને અનુલક્ષીને હું વર્ણાદિદ્વાર દડક છે. ઔારિક આદિ શરીરાની અને વર્ણાદિકાની વિશેષતાઓને અનુલક્ષીને સાતમું શરીરવર્ણાદિ દ્વાર દડક છે. ઇન્દ્રિયા અને વર્ણાર્દિકની વિશેષતાઓને અનુલક્ષીને આઠમુ ઇન્દ્રિયવર્ણાદિ દ્વાર દંડક છે. શરીરાની, ઇન્દ્રિયાની અને વર્ણાદિકાની વિશેષતાએને અનુલક્ષીને નવસુ' શરીર-ઇન્દ્રિયવર્ણાાિર દંડક છે. આ પ્રકારના આ નવ દંડક છે તેમાંથી પહેલુ જે નામદ્વાર દંડક છે, તેને सूत्रमा 'पयोगपरिणयाणं भंते !" ઋત્યાદિ સુત્ર દ્વારા પ્રકટ કર્યુ છે ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને 'पओगपरिणयाणं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?' हे
૫
એવા પ્રશ્ન પૂછે છે કે अहन्त ! प्रयोगयरियुत