________________
....... .... . .
भगरतीसगे पर्याप्तकसर्वार्थसिद्ध-यावत्-परिणत भवति, एकञ्च अपर्याप्तकसर्वार्थसिद्ध यावत् - परिणत भवति, इत्याशयः, गौतमः पृच्छति-'जइ मीसापरिणया कि मणमीसापरिणया ?३ हे भदन्त ! यदि द्रव्ये मिश्रपरिणते ते किं मनोमिश्रपरिणते ? वामिश्रपरिणते ? कायमिश्रपरिणते ? भगवानाह-' एवं मीसापरिणया वि' एवं प्रयोगपरिणतद्रव्यद्वयवदेव मिश्रपरिणतेअपि विज्ञातव्ये, प्रयोगपरिणते द्रव्ये
शरीररूप कायप्रयोग से भी परिणत होते हैं । अथवा जो द्रव्य सर्वार्थसिद्ध अतुत्तरोपपातिककल्पातोत वैमानिक देवपंचेन्द्रियके कार्मणशरीररूपकायप्रयोगसे परिणत कहे गये हैं उनमेंसे कोई एक द्रव्य पर्याप्तक सर्वार्थसिद्ध अनुत्तरोपपातिक कल्पातीत वैमानिक देवप'चेन्द्रियके कार्मणशरीररूप कायप्रयोगले परिणत होता है और कोई एक दूसरा द्रव्य अपर्याप्तक सर्वार्थसिद्ध अनुत्तरोपपातिक कल्पातीत वैमानिक देवपंचेन्द्रियके कार्मणशरीररूपकायप्रयोगसे परिणत होता है। अब गौतमस्वामी प्रभुसे ऐसा पूछते हैं 'जइ मीसा परिणया कि मण मीसो परिणया' हे भदन्त ! जो दो द्रव्य मिश्रपरिणत होते हैं वे क्या मनो मिश्रपरिणत होते हैं ? या वचन मिश्रपरिणत होते हैं ? या कायमिश्रपरिणत होते हैं ? इसके उत्तरमें प्रभु उनसे कहते हैं एवं मीसा. परिणया वि' हे गौतम ! प्रयोगपरिणत द्रव्यद्वयकी तरहसे ही मिश्रपरिणत दो द्रव्योंके विषयमें भी जानना चाहिये । प्रयोगपरिणत दो
દેવ પંચેન્દ્રિયના કાર્મણ શરીરરૂપ કાયપ્રયોગથી પણ પરિણત હોય છે. અથવા જે બે દ્રવ્ય સવર્થસિદ્ધ અનુત્તપિપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિયના કામણ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત કહેવામાં આવેલ છે તેમાથી કેઇ એક દ્રવ્ય પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તપિપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પચેન્દ્રિયના કામણ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત હોય છે અને કોઈ એક બીજું દ્રશ્ય અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તપિપાતીત કલ્પાતીત વૈમાનિક દેવ પચેન્દ્રિયના કામણ શરીરરૂપ કાયપ્રયોગથી પરિણત હોય છે.
गौतम २वाभाना प्रश्न- 'जइ मीसा परिणया कि मणमीसा परिणया?' હે ભગવન જે બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે? તે મનોમિશ્ર પરિણત હોય છે કે વચન મિશ્ર પરિણત ડેય છે? અથવા કામણ મિશ્ર પરિણત હોય છે? તેને ઉત્તર આપતા प्रभु गौतम २पाभीने ४ छ - 'एवं मीसा परिणया वि? हे गौतम प्रयोगात બને દ્રવ્યની માફક મિશ્રપરિણત બે દ્રવ્યના વિષયમાં પણ સમજી લેવું. પ્રગપરિણત