________________
पमेयचन्द्रिका टीका श. ८३.१ सु. १० सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् १२१ परिणता अपि। ये पर्याप्तकमूक्ष्मपृथ्वी० एवमेव । एवं यथानुपूर्व्या यस्य यानि शरीराणि इन्द्रियाणि च तस्य तानि भणितव्यानि यावत् ये पर्याप्तसर्वार्थसिद्धानुत्तरौपपातिक यावत्-देवपञ्चेन्द्रिय-बैंक्रिय-तैजस कार्मण-श्रोत्रेन्द्रिययावत् स्पर्शेन्द्रियप्रयोगपरिणताः, ते वर्णतः कालवर्णपरिणताः यावत् आयतस स्थानपरिणता अपि । एवम् एते नवदण्डकाः ९ ॥सू० १०॥ ___टीका - 'जे अपज्जनसुहुमपुढविकाइयएगिदियओरालियतेयाकम्माफासिदियपओगपरिणया ते वण्णओ कालवनपरिणया वि जाव आययस ठाण' परिणयावि०) इसी तरह उनपुद्गलोंको भी जानना चाहिये जो पुद्गल पर्याप्त सूक्ष्मपृथिवीकायिक एकेन्द्रियके औदारिक, तैजस और कार्मण इनतीन शरीरोंके और एक स्पर्शनइन्द्रियके प्रयोगसे परिणत हुए कहे गये हैं। इसी प्रकारसे क्रमशः सब और कथन जानना चाहिये इस तरह जिस जीवके जितने शरीर, जितनी इन्द्रियां होती हैं उसजीवके उतने शरीर और उतनी इन्द्रियां कहनी चाहिये । यावत् जो पर्याप्त सर्वार्थसिद्ध अनुत्तर विमानवासी देवपंचेन्द्रिय हैं उनके वैक्रिय, तैजस, कार्मणशरीरके प्रयोगसे, यावत् स्पर्श नइन्द्रियके प्रयोगसे परिणत हुए जो पुद्गल कहे गये हैं वे पुद्गलवर्णकी अपेक्षासे कालेवर्णकेरूपमेंभी परिणत होते हैं यावत् आयतसंस्थानकेरूपमें भी परिणत होते हैं । (एवं एए नव दंडगा) इस तरह ये नौ दण्डक हैं । फासिदिय पओगपरि० ते वाओ कालवण्णपरि० जाव आययसं ठाणपरिणयावि) પર્યાપ્તક સુક્ષમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તેજસ અને કાર્મણ, એ ત્રણ શરીરની એક સ્પોન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા પુદગલોના વર્ણાદિ વિષે પણ અપર્યાપ્તક પુદ્ગલે જેવું જ કથન સમજવું એ જ પ્રકારનું કથન અનુક્રમે બધા જીવો વિષે સમજવું આ વર્ણન કરતી વખતે જે જીવને જેટલા શરીર અને જેટલી ઇનિદ્ર હોય છે, તે જીવના એટલા શરીર અને એટલી ઇન્દ્રિય કહેવી
આ પ્રકારનું કથન સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવ સુધીના જીવો વિષે સમજવુ. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી પચેન્દ્રિય દેના વિકિય, તૈજસ અને કામણ શરીરની શ્રોત્ર, ચક્ષુ, રસના, ઘાણ અને સ્પર્શ, એ પાંચે ઈન્દિના પ્રયોગથી પરિણત થયેલા જે પુદગલે કહ્યા છે, તે પુદગલે પણ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, યાવત્ સ સ્થાનની અપેક્ષાએ આયત સંરથાનરૂપે પણ પરિણમે છે. ( एवं एए नव दंडगा ) मा शत ते नव ६३४ सभरवा