________________
.. . भगवतीसगे पज्जत्तमुहुमपुढवि० ' एवं चेव ' ये पर्याप्तकसूक्ष्मपृथिवीकायिकैकेन्द्रियौदारिक तैजसकार्मणशरीरप्रयोगपरिणताः पुद्गलाः प्रज्ञप्तास्ते एवमेव-वर्णतः कालादिवर्णपरिणताः, . गन्धतः सुरभ्यादिगन्धपरिणताः रसतस्तिक्तादिरसपरिणताः, स्पर्शतः कर्कशादिस्पर्शपरिणताः, संस्थानतः परिमण्डलादिसंस्थानपरिणता णमाये गये हैं वे पुद्गल रूप रसादिगुणोंसे हीन होते होंगे? सो इसके ऊपर सूत्रकार उसे समझा रहे हैं कि ऐसी बात नहीं है क्योंकि 'स्पर्शरसगंधवर्णवन्तः पुद्गलाः' के अनुसार पुद्गलोंमें ये चारगुण होते ही हैं-इसी लिये वे पुद्गल रूप रसादिगुणवाले होते हैं-उनमें एक भी गुण कम नहीं होता है। हां ऐसा अवश्य होता है कि एकगुण दूसरे भिन्नजातीय गुणरूपमें परिणमन नहीं करता है स्वजाति में वह परिणमन कर लेता है जैसे खद्यारस मिष्टरसरूपमें, हरावर्ण पीलेवर्णरूपमें, कोमलस्पर्श कठोर स्पर्शरूप में और सुगंध दुर्गधरूपमें परिणम जाता है। यही विषय यहां पर प्रकट किया गया है । 'जे पज्जत्तासुहुमपुढवि० एवंचेव' इसी तरहसे जो पुद्गल पर्याप्तक, सूक्ष्मपृथिवीकाथिक एकेन्द्रियके औदारिक, तैजस और कार्मण शरीरके प्रयोगले परिणत हुए कहे गये हैं वे भी ऐसे ही होते हैं अर्थात् वर्णकी अपेक्षा वे कालादि वर्णरूपमें भी परणित होते हैं, गंधकी अपेक्षा से वे सुरभिगंधरूप में भी दुरभिगंधरूपमें भी । परिणत होते हैं, रसकी अपेक्षा वे तिक्तादिरस रूपमें परिणत होते हैं, और स्पर्शकी अपेक्षा वे कर्कश आदि स्पर्शके रूपमें भी परिणत
समाधान- तमा ३५, २स माहिया हित खाता नथी. २९ स्पर्शरसगंध वर्णवन्तः पुदगला:' मा ४थन अनुसार पुगसमा से या गु] अवश्य खाय छे. તેમાં એક પણ ગુણને અભાવ હેતે નથી તેથી જ તેમને રૂપ, રસાદિ ગુણવાળાં કહ્યાં છેહા, એવુ અવશ્ય સભવી શકે છે કે એક ગુગ બીજા જુદી જાતિના ગુણરૂપ પરિણમન પામતું નથી તે સ્વજાતિમાં જ પરિણમન પામે છે. જેમકે ખાટો રસ મધુર રસરૂપે, લીલેવર્ણ પીળા તૂર્ણરૂપે, કેમલ સ્પર્શ કઠેર સ્પર્શરૂપે, અને સુગંધ દુર્ગધરૂપે પરિણમી જાય છે એ જ વિષય અહી પ્રકટ કરવામાં આવ્યો છે - 'जे पजत्तमुहुमपुढवि. एवं चेव' में प्रमाणे रे सो पर्याप्त સમપૃથ્વીકાધિક એકેન્દ્રિયના દારિક, સૈજસ અને કાર્મણ શરીરના પ્રયોગથી પરિણત જૈયેલા કહ્યા છે, તે પુગલ વિષે પણ એવું જ કથન સમજવું. એટલે કે તે પગલા વર્ણની અપેક્ષાએ કાળા દિ પાંચ વર્ણરૂપે પરિણમે છે, ગંધની અપેક્ષાએ સુગંધિરૂપે પણુ પરિણમે છે અને દુર્ગધરૂપે પણ પરિણમે છે, રસની અપેક્ષાએ તિત (તીખા) આદિ પાંચ રસરૂપે પરિણમે છે, સ્પર્શની અપેક્ષાએ કર્કશથી લઈને રૂક્ષ વયન્તને આઠ