________________
'प्रमेयचन्द्रिका टीका श. ८ उ. १ सू.७ सूक्ष्मपृथिवीकायस्वरूपनिरूपणम् १०३ परिणया वि ते वन्नओ कालचण्णपरिणया वि जात्र आययसंठाणपरिणया वि' ये पर्याप्तकापर्याप्तकसर्वार्थसिद्धानुत्तरौपपातिक० यावत्-कल्पातीतक-वैमानिकदेवपञ्चेन्द्रियप्रयोगपरिणता अपि पुद्गलाः प्रज्ञप्तास्ते वर्णतः कालवर्णपरिणता अपि, यावत्-नीलादिवर्णपरिणता अपि, गन्धतः मुरभिगन्धादिपरिणता अपि, रसत स्तिक्तादिरसपरिणताअपि, स्पर्शतः कर्कशादिस्पर्श परिणता अपि, संस्थानतः परिमण्डलाथायतपर्यन्तसंस्थानपरिणता अपि भवन्ति, (पष्ठो दण्डकः ६) ।
'जे पजत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव परिणया वि ते वन्नओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि' जो पर्याप्तक अपर्याप्तक सर्वार्थसिद्ध अनुत्तरोपपातिक यावत् - कल्पातीत वैमानिक देव पंचेन्द्रियप्रयोगपरिणत पुद्गल कहे गये हैं वे वर्णकी अपेक्षा काले वर्णरूप में भी परिणत होते हैं, यावत् नीलादिवर्णरूप में परिणत हो जाते हैं, गंधकी अपेक्षा से वे सुरभिगंधादिरूपमें भी परिणत हो जाते हैं-बदल जाते हैं, रसकी अपेक्षा से वे तिक्तादिरसरूपमें भी परिणत हो जाते हैं, स्पर्शकी अपेक्षा से-वे कर्कश आदिस्पर्शरूप में भी परिणत हो जाते हैं और संस्थान की अपेक्षा से भी वे परिमण्डल आदि संस्थान से लेकर आयतसंस्थानतकके रूप में भी परिणम जाते हैं। इस प्रकार यह छट्ठा दण्डक है. तथा च-वर्णादि द्वारवाले इस छट्टे दडक में-एकेन्द्रिय पृथिवीकायिक आदि पांच स्थावर सूक्ष्म और वादर के भेद से १० प्रकारके कहे गये हैं, विकलेन्द्रिय, द्वीन्द्रिय, ब्रोन्द्रिय
जे पज्जत्तसव्वसिद्ध अणुत्तरोववाइय जाव परिणया वि ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसंठाणपरिणया वि' के पात भने અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરીપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પચેન્દ્રિય પ્રગપરિણત પુલે વર્ણની અપેક્ષાએ કાળા વર્ણરૂપે પણ પરિણમે છે, નીલ વર્ણરૂપે પણ પરિણમે છે, લાલ વર્ણરૂપે પણ પરિણમે છે, પીળા વર્ણરૂપે પણ પરિણમે છે અને સફેદ વર્ણરૂપે પણ પરિણમે છે ગંધની અપેક્ષાએ તે પગલે સુગંધરૂપે પણ પરિણમે છે અને દુર્ગ ધરૂપે પણ પરિણમે છે, રસની અપેક્ષાએ તે પુદગલે તિકતાદિ રસરૂપે પરિણમે છે અને સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પર્શરૂપે પરિણમે છે. તે પુગેલો. સરથાનની અપેક્ષાએ પરિમંડલ સંસ્થાનથી લઈને આયત પર્વતના સસ્થાનરૂપે પરિણમે છે- આ પ્રકારના વર્ણાદિ દ્રારંવાળા આ છઠ્ઠા દડકમાં એકેન્દ્રિય પૃથ્વીકાયિક આદિ પાચ સ્થાવર ના ' સૂક્ષમ અને બાદરના ભેદથી ૧૦ પ્રકાર કહ્યા છે વિકનિદ્રય જીનાં દીન્દ્રિય, શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ભેદથી ૩ પ્રકાર કહ્યા છે.