________________
૧૪
સગવડ છે ? આમ મારી સાથે પણ વાર્તાલાપ થયા હતા. બંનેના આ પ્રમાણે એકમત થતા પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી તા. ૨૬-૫-૫૭ના રાજ પૃથ્વીરાજજી માલુ ખીચન ( રાજસ્થાન) ઉપર તાર કર્યાં.
તા ૨૮-૫-૫૭ના રાજ જવામ આÀા કે શ્રી વિનાદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે એટલે તેમના પિતાશ્રીએ રાવમહાદુરશ્રી એમ. પી. સાહેબ, શ્રી, કેશવલાલભાઈ પારેખ અને પડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનાકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મેાકલ્યા તા ૨૮-૫૫૭ના રાજ રવાના થઈ તા. ૩૦-૫-૫૭ના રાજ સવારે લેાદી સ્ટેશને પહોંચ્યા. ખેલગાડીમાં તે ખીચન ગયા કે જ્યા સ્થિવર મુનિશ્રી શીશમલજી મહારાજ પૂજ્ય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમČમલજી મહારાજ આદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલાચંદજી મહારાજ આદિ ઠાણા ૪ ખિરાજતા હતા. કુલ્લે સાધુ-સાધ્વીની સખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી
પૂછપરછના જવામમાં શ્રી વિનેાદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યુ કે “મૈં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે તેમાં કાંઇ ફેરફાર થાય તેમ નથી તમેા અમારા વીરાણી કુટુંબના હિતૈષી છે અને જે સાચા હિંãષી હા તેા મારા પૂ. મા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની માટી દીક્ષાની આાજ્ઞા અઠવાડિયાની અદર અપાવી દ્યો એટલુ જ નહીં પણ સિવ જીવ કરૂં શાસન રસી ” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના ખટ્ટલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ હાય જ અને છે કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનુ નિમિત્ત બને અને મારા માતા-પિતા સતિને સાધે, અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ.
::
આવા દૃઢ જવાખના પરિણામે તે જ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઇ જવાની ભાવનાને નિષ્ફળતા સાપડી અને તા. ૩૧-૫-૫૭ ની રાત્રીના રવાના થઈ, તા ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનાદ્રકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યાં.
ઘેાડા વખતમાં લેાદીના શ્રી સથે પૂ શ્રી લાલચંદજી મહારાજને લેા દીમા ચામાસુ કરવાની વિનંતી કરી તેના અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યા એટલે નિર્ણય ફ્રેન્ચે અને અષાઢ શુદ ૧૩ ના રાજ ખીચનથી વિદ્યાર કરી લૈદી આવ્યા