________________
__५०७ सप्तमशतकस्य षष्ठोद्देशकः प्रारभ्यते ।
सप्तमशतकस्य पष्ठोद्देशकस्य संक्षिप्तविपयविवरणम् । नारकायुपो बन्धवक्तव्यता। ततो नारकायुपो वेदनविचारः। नारकेषु महावेदनायाः वेदनम् , अनुरकुमारेषु महावेदनाया वेदनम् , पृथिवीकायिका विविध वेदनायाः वेदनम् , ततः आयुपो बन्धनिरूपणम्, कर्कशवेदनीयक्रमनिरूपणम् , कर्कशवेदनीयकर्मणो हेतुनिरूपणम् , नैरयिकाणां कर्फशवेदनीयकर्मविचारः, अकर्कशवेदनीयकर्मनिरूपणम् , अकर्कशवेदनीयकर्महेतुनिरूपणं च । नरयिकाणाम् अकर्कशवेदनीयकर्मवन्धप्रश्नोत्तरम्, ततः सातावेदनीयकर्मविचारः, सातावेदनीयकर्महेतुविचारश्च । ततः असातावेदनीयकर्मवक्तव्यता, असातावेदनीयकमहेतुबक्तव्यता च । ततो जम्बूद्वीपस्य भारते
सातवें शतक का छट्ठा उद्देशक प्रारंभ इस शतकके इस उद्देशकका विषयविवरण संक्षेपसे इस प्रकारले है- नरक आयुके बंधकी वक्तव्यता । नरकायुके वेदनका विचार । नारकों में महावेदना का वेदन, असुरकुमारों में महावेदना का वेदन, पृथिविक्रायिकों में विविध वेदनाका वेदन. आयुके बंध का निरूपण. कर्कश वेदनीय कर्मका निरूपणा. कर्कश वेदनीयकर्मके हेतुका निरूपण नैरयिकोंके कर्कश वेदनीय कर्मला विचार. अकर्कश वेदनीयकर्मका निरूपण. अकर्कश वेदनीय कर्मके हेतुओंका कथन. नैरयिक जीदोंके अकर्कश वेदनीय कर्मके बंधके विषयमें प्रश्नोत्तर. सातावेदनीयकर्मका विचार. सातावेदनीय कर्मके हेतुओंका विचार. असातावेदलीयकर्मका कथन. असातावेदनीय कर्मके हेतुओंका कथन । जंबूढीपके भारतवर्ष में
સાતમા શતકના છઠ્ઠા ઉદ્દેશકનો પ્રારંભ આ ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે
નારકોના બ ધની વકતવ્યતા નરકાયુના વેદનને વિચાર નારકમાં મહાવેદનાનું વેદન, અસુરકુમારેમાં મહુવેદનાનું વેન, પૃથ્વીકાયિકેમાં વિવિધ વેદનાનુ વેદન, આયુના બધનું નિરૂપણું, કર્કશ વેનીય કર્મનું નિરૂપણ, કર્કશ વેદનીય કર્મના હેતુનું નિરૂપણ, નારકેના કર્કશ વેદનીય કર્મને વિચાર, અકર્કશ વેદનીય કર્મનું નિરૂપણ, અકર્કશ વેદનીય કર્મના હેતુઓનું કથન, નારક જીવના અકર્કશ વેદનીય કર્મના બંધ વિષયક પ્રશ્નોત્તરે. સાતવેદનીય કર્મને વિચાર, સાતવેદનીય કર્મના કારણે વિચાર અસતાવેદનીય કર્મના વિચાર, અસાતાદનીય કર્મના કારણોને વિચાર