________________
४६४
. भगवतीने यन्ति, यं समयं निर्जरयन्ति, नो तं समयं वेदयन्ति, अन्यस्मिन् समये वेदयन्ति, अन्यस्मिन् समये निर्जरयन्ति, अन्यः स वेदनासमयः, अन्यः स निर्जरासमयः, तत् तेनार्थेन यावत् न स वेदनासमयः, एवं यावत्वैमानिकानाम् ॥ ५॥
टीका-'ले पूर्ण भंते ! जा वेयणा सा निज्जरा, जा निज्जरा सा वेयणा?? गौतमः पृच्छति-हे भदन्त ! अथ नूनं निश्चितं किं या वेदना भवति, सा एव (गोयमा) हे गौतम ! (नेरझ्याण जं समयं वेदेति, णो तं समयं णिजाति, जलमयं णिज्जरेति, णो तं समय वेदेति, अन्नम्मि समए वेदेति, अन्नम्मि समए णिज्जरेंति, अण्णे से वेयणा समए, अण्णे से णिज्जरासमए, से तेणटेणं जाव न से वेयणा समए एवं जाव वेसाणियाणं ) नारकजीव जिस समयमें वेदन करते हैं, उस समयमें वे निर्जरा नहीं करते हैं, और जिस समयमें वे निर्जरा करते हैं, उस समय में वे वेदन नहीं करते हैं। भिन्न समयमें वेदन करते हैं और भिन्न समय में निर्जरा करते हैं । इस तरह से वेदनाका वह समय भिन्न है और निर्जरा का वह समय भिन्न है। इस कारण हे गौतम ! मैंने ऐसा कहा है कि यावत् वह वेदना का समय नहीं है । इसी तरह से यावत् वैमानिक देवोंके विषय में भी जानना चाहिये ।।
टीकार्थ-ग्रहां पर लेश्यों से युक्त जीवोंका अधिकार चल रहा है "लेल्यावाले जीव कोंकी वेदनावाले होते हैं-इसलिये सूत्रकारने यहां वेदेति, णो तं समयं णिज्जरैति, जं समयं णिज्जरे ति, णो तं समयं वेदेति, अन्नम्मि समए वेदेति, अन्नम्मिसमए णिज्जरंति, अण्णे से वेयणासमए अण्णे से निज्जरासमए, से तेणटेणं जाव न से वेयणासमए एवं जाव वेमाणियाणं) નારક જીવ જે સમયે વદન કરે છે તે સમયે નિજર કરતા નથી, અને જે સમયે નિર્ભર કરે છે, તે સમયે વેદન કરતા નથી. તેઓ ભિન્ન સમયે વેદન કરે છે અને ભિન્ન સમયે નિર્જરા કરે છે આ રીતે વેદનાનો જે સમય છે તે પણ જુદે જ છે અને નિજરનો જે સમય છે તે પણ જો જ છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે 'કે નારક જીના વેદનનો જે સમય હોય છે તે નિજરને સમય હોતા નથી, અને નિર્જરાનો જે સમય છે તે વેદનનો સમય નથી. એ જ પ્રમાણે વિમાનિકે પર્યન્તના 'જીના વિષયમાં પણ સમજવું • ટીકાર્થ- અહીં વેશ્યાવાળા ની વકતવ્યતા ચાલી રહી છે. લેફ્સાવાળા છો કર્મોની વેદનાવાળા હોય છે, તે કારણે સૂત્રકારે આ સૂત્રમાં તેમની વેદનાના વિષયમાં