________________
प्रधचन्द्रिकाटीका श.७ उ.३ उद्देशकविषयविवरणम् नैयिकाणामपि वेगना न निर्जरी, निर्जरा वान वेदना । एवं योकर्म वेदितं न तदेव निर्जरितम् । यदेवं निर्जरितम् न तदेव वेदितम् , एवं यदेव वेदयति न तदेव निर्जरयति, यदेव वा निर्जरयति न तदेव वेदयति । तथा यदेव वेदयिष्यति न तदेव निर्जरयिष्यति, एवं यो वेदनासमयः, न स एव निर्जरा समयः, नैरयिकाणां वेदनायाः निर्जरायाश्च भिन्नसमयोधम् । नैरयिको जीवद्रव्यस्वेन शाश्वतः, नैरयिकादिपर्यायंतया अशाश्वतः ॥
- वनस्पतिकायिकाहारवक्तव्यता । द्वितीयोदेशके जीवविशेष वक्तव्यता प्रोक्ता, साम्प्रतं जीवाधिकाराल जीव विशेष वनस्पति कायिकस्याल्पाहारादिवक्तव्यतामाह-वणस्सइकाइयाणं इत्यादि । नहीं है। क्योंकि दोनोंका स्वरूप भिन्न है । इस तरहले नैरयिक जीवोंकी भी वेदना न निर्जरारूप है और न निर्जरावेदनारूप है। इसी तरहसे जो कर्मवेदित हुआ है वही निर्जरित हुआ है, जो निर्जरित हुआ है वहीं देदित हुआ है' ऐसा भी नहीं है । तथा जीव जिस कर्मको वेदता है उसी कर्मकी वह निर्जरा करता है, उसीको जीव वेदता है ऐसा भी नहीं है । तथा ऐसा भी नहीं है कि जीव जिस कर्मका वेदन करेगा, उसी कर्मकी व निर्जरा करेगा । तथा जो समय वेदनाका होता है वहीं समय निर्जराका नहीं होता है क्योंकि नैरपिंक जीवोंक वेदनाका और निर्जराका समय भिन्नर होता है । नैरयिक जीव द्रव्यकी अपेक्षासे शाश्वत है और नैरयिक आदि पर्यायकी अपेक्षासे अशाश्वत है।
ઉત્તર- એવું સંભવી શકતું નથી, કારણ કે તે બન્નેના સ્વરૂપમાં જ ભિન્નતા રહેલી છે એ જ પ્રમાણે નારક જીવોની વેદના પણ નિર્જરારૂપ નથી, અને નિર્જરા વેદનારૂપ નથી એ જ પ્રમાણે જે કર્મ વેદિત થયું છે તે નિર્જરિત થયું છે અને જે નિર્જરિત થયું છે તે વેદિત થયુ છે, એવું પણ નથી તથા એવું પણ નથી કે જીવ જે કમને વેદે છે એ જ કર્મની તે નિર્જરા કરે છે, અને જે કર્મની નિર્ભર કરે છે તેનુજ વેદન કરે છે એવું પણ નથી કે જીવ જે કર્મનુ વેદન કરશે એ જ કર્મની નિર્જરા કરશે, તથા જે સમય વેદનાને હેાય છે એ જ સમય નિર્જરાનો પણ હા નથી, કારણ કે નારક છવોની વેદનાને અને નિર્જરા સમગ્ર ભિન્ન ભિન્ન હોય છે. નારક જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અને નૈરચિક આદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. આ બધા વિષચેનું આ ઉદેશકમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે.