________________
प्रमेयचन्द्रिका टीका श. ७ उ. २ सू. १ प्रत्याख्यानस्वरूपनिरूपणम्
३५३
मिति वदतः सुप्रत्याख्यातं भवति, नो दुष्प्रत्याख्यातं भवति, एवं खलु स सुप्रत्यारत्यायी सर्वप्राणेषु यावत् - सर्वसत्वेषु प्रत्याख्यातमिति वदन सत्यां भाषां भापने, नो मृषा भाषां भाषते, एवं खलु स सत्यवादी सर्वमाणेषु, यावत् - सर्वसत्वेषु त्रिविधं - त्रिविधेन संयत - विरत - प्रतिहत - प्रत्याख्यातपापकर्मा, अक्रियः, संवृतः, एकान्तपण्डितश्चापि भवति, तत् तेनार्थेन गौतम ! एवमुच्यते यावत् स्यात् दुष्प्रत्याख्यातं मवति ॥ सू० १ ॥
उस ऐसे कहनेवाले जीवका कि मैंने समस्त प्राणोंमें यावत् समस्त सत्त्वों में हिंसाका प्रत्याख्यान किया है वह प्रत्याख्यान सुप्रत्याखानरूप होता है दुष्प्रत्याख्यानरूप नहीं होता है । इस प्रकार वह सुमत्याख्यानी 'मैने समस्त प्राणोंमें यावत् समस्त जीवोंमें हिंसाका प्रत्याख्यान किया है' ऐसे वचनका उच्चारण करता हुआ सत्यभाषा बोलता है, असत्य भाषा नहीं बोलता । इस तरह सत्यभाषा बोलनेवाला अर्थात् यथार्थवचन कहनेवाला वह सत्यवादी सर्वप्राणोंमें यावत् सर्वसों में त्रिविधसे संयमसहित विरतिसहित होता हुआ अपना पापकर्मके त्याग अथवा प्रत्याख्यान से युक्त बनकर कर्मबंधरहित, संबरयुक्त होता है और एकान्तरूप से पण्डित भी होता है । 'से तेणेट्टेणं गोयमा ! एवं बुच्चइ जाब सिय दुपचक्खायं भवइ, इस कारण हे गौतम ! मैने ऐसा कहा है, कि यावत् कदाचित् वह दुष्प्रत्याख्यानरूप भी होता है ।
વાત
આ સ્થાવર છે, એવા જીવના તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામા આવે છે, તેના તે પ્રત્યાખ્યાનને દુષ્પ્રત્યાખ્યાનરૂપ માનવામા આવતા નથી આ પ્રકારના જીવ જયારે એમ ખેલે છે કે મે સમસ્ત પ્રાણી, ભૂતા, જીવા અને સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,’ત્યારે તે સત્ય જ ખેલતા હોય છે અસત્ય કરતા નથી આ રીતે સત્ય ભાષા ખેલનાર એટલે કે યથા વચન કહેનાર તે સત્યવાદી જીવ સવ` પ્રણીઓ, ભૂતા, જીવે અને સત્ત્વા પ્રત્યે ત્રિવિધ ત્રિવિધ કરીને (મન, વચન અને કાયાના એમ ત્રણે ચેાગથી) સયમયુકત, વિરતિયુકત મનીને પેાતાના પાપકર્માંના ત્યાગ કરે છે અથવા પ્રત્યાખ્યાનનુ યથાર્થ રીતે પાલન કરીને ક ખ ધરહિત भ्ने सवरयुक्त ने छे भने मन्त३ पंडित - ज्ञानी पशु जने छे ( से ते गोयमा ! एवं बुच्च जाव सिय दुपच्चक्खायं भवइ) हे गौतम! ते भर में એવું કહ્યુ છે કે મેં સમસ્ત પ્રાણાદિની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એવુ કહેનારા જીવ કયારેક સુપ્રત્યાખ્યાની હાય છે અને કયારેક દુષ્પ્રત્યાખ્યાની પણ હાય છે