________________
३५४
भगवतीसूत्रे
1
टीका - प्रथमोद्देश के प्रत्याख्यानिनः प्रोक्ताः, तत्सम्बन्धादस्मिन् द्वितीयो - देश के प्रत्याख्यानस्वरूपमाह - ' से णूणं भंते ' इत्यादि । ' से पूर्ण भंते ! सव्यपाणेहि सव्वभूएहिं सम्बजीवेहिं, सन्यसत्तेहि, पञ्चक्रखायमिति वयमाणरूम सुपचक्खायं सवड, दुपच्चकखायं भवइ ?' गौतमः पृच्छति - हे भदन्त ! अथ नूनं निश्चितं किम् सर्वप्राणेषु = सर्वद्वित्रिचतुरिन्द्रियरूपेषु, सर्वभूतेषु = सर्व वनस्पतिरूपेषु सर्वजीवेषु = सर्वपञ्चेन्द्रियरूपेषु सर्वसत्वेषु = सर्वपृथिव्यप्तेजोवायुरूपेषु प्रत्याख्यातं सर्वमाणभूतजीवसत्वानां विराधनायाः प्रत्याख्यानं मया कृतमिति वदतः कथयतः जीवस्य श्रमणादेः सुप्रत्याख्यात सुष्ठु प्रत्याख्यानं कृतं भवति ? अथवा दुष्प्रत्याख्यातं दुष्प्रत्याख्यानं कृतं भवति ?
9
टीकार्थ- प्रथम उद्देशक में प्रत्याख्यानियोंके विषयमें कहा गया है सो इसी संबंधो लेकर इस द्वितीय उद्देशक में सूत्रकारने प्रत्याख्यानके स्वरूप का कथन किया है । इसमें गौतमने प्रभुसे ऐसा पूछा है कि 'से पूर्ण भते । सव्वपाणेहिं, सवभूपहिं सव्वसतेहिं पञ्चक्खायमिति वयमाणस्स सुपञ्चकखायं भवइ, दुपच्चक्खायं भव' हे भवन्त ! यह निश्चित बात है क्या कि जो श्रमणादि जीव समस्त हीन्द्रिय, तेइ - न्द्रिय, चतुरिन्द्रीयरूप सर्वप्राणोंमें वनस्पतिरूप समस्त भूतों में, सर्वपञ्चेन्द्रि
रूप, समस्तजोचोंमें और सर्वपृथिवी, अप, तेज, वायुरूप समस्त सत्वोंमें मैने हिंसाका त्याग किया है इस बातको कहता है ऐसे उस श्रमण आदिका वह प्रत्याख्यान सु प्रत्याख्यान माना जाता है या दुष्प्रत्याख्यान माना जाता है ? पूछनेको तात्पर्य ऐसा है कि
ટીકા પહેલા ઉદ્દેશકાં સૂત્રકારે પ્રત્યાખ્યાની જીવાનુ નિરૂપણ કર્યુ છે. હવે આ બીજા ઉદ્દેશકમા સુત્રકાર પ્રત્યખ્યાનનાં સ્વરૂપનું નિરૂપણ કરે છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે'से णूणं भंते! सच पाणेहि, सन्त्र भूएहिं मन्त्रजीवेर्हि, सन्च सत्तेर्हि, पञ्चकखायमिति वयमाणम्स सुपच्चचवाय भव, दुपञ्चकखायं भवइ ?' ( ‘કાણુ’ એટલે દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના ઈવા 'ભૂત' એટલે વનસ્પતિકાયિક જીવા જીવ' એટલ સમરત પચેન્દ્રિય જીવા અને ‘સત્ત્વ’ એટલે પૃથ્વીકાયિક, અાયિક તે કાચિક અને વાયુકાયિક વે) હું બદન્ત ! શુ મેં સમરત પ્રાણુાની, સમરત ભૂતેની, સમસ્ત જીવાની અને સમસ્ત સત્ત્વની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં છે,' આ પ્રમાણેની વાત જ શ્રમણાદિ જીવ કહે છે, તે શ્રમણાદિ જીવના તે પ્રત્યાખ્યાનને સુઝ્યાખ્યાનરૂપ માનવામા આવે છે, કે દુષ્પ્રત્યાખ્યાનરૂપ માનવામા આવે છે ? આ